ટેસ્ટ ક્રિકેટમાંથી જતાં-જતાં કોહલી માટે વિરાટ પડકાર છોડતાં ગયા ધોની
બેંગ્લોર, 30 ડિસેમ્બર: બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં આકરી હાર બાદ ટીમ ઇન્ડિયા નિરાશાના ભાવમાં ડૂબી ગઇ છે. તે દરમિયાન અચાનક કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી. આ ખરેખરમાં બધા માટે આશ્વર્ય પમાડનાર સમાચાર હતા. આ ચોંકાવનારા સમાચાર વચ્ચે જે સંકેત જોવા મળી રહ્યાં છે તે ટીમ ઇન્ડિયા માટે ખૂબ ઉજ્જવળથી પ્રતીત થઇ રહ્યાં છે અને તે છે કોહલીનું વિરાટ વ્યક્તિત્વ.
જી હાં મહેન્દ્ર સિંહ ધોનીએ જતાં-જતાં કોહલી માટે વિરાટ પડકાર છોડતાં ગયા. ટીમ સીરિજ ભલે હારી ગઇ, પરંતુ અંતિમ મેચમાં વિરાટ કોહલી પાસે પોતાને સારા કેપ્ટન સાબિત કરવાની સોનેરી તક છે. જો મહેન્દ્ર સિંહ ધોની સીરિજ પુરી કર્યા બાદ સંન્યાસની જાહેરાત કરતાં તો બીસીસીઆઇના કેપ્ટન શોધવા માટે ઓછામાં ઓછા ત્રણ-ચાર વિકલ્પ શોધવા પડતા, પરંતુ આ સંન્યાસ એવા અવસર પર થયો છે, જ્યાં ઉપકેપ્ટન વિરાટ કોહલી છે. સ્પષ્ટ છે કે મહેન્દ્ર સિંહ ધોનીના ગયા બાદ ઓછામાં ઓછી આ સીરિજ માટે વિરાટ કોહલી ટીમના સ્વત: કેપ્ટન બની ગયા છે.

વિરાટના માટે પડકાર
ખાસ વાત એ છે કે મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની જોડીએ ઘણી મેચ જીતાઉ ઇનિંગ રમી છે. એવામાં વિરાટ માટે મિડલ ઓર્ડર પર ધોનીનો વિકલ્પ શોધવોમાં ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એમ કહો છે કે પ્રેશરના સમયે મહેન્દ્ર સિંહ ધોની જેવા હાર્ડ હિટરનો વિકલ્પ મળવો પણ એકદમ મુશ્કેલ હશે.
વિરાટને વનડે પણ મળી શકે છે કેપ્ટનશિપ
જો વિરાટ કોહલીએ ટેસ્ટ મેચોમાં સારી કેપ્ટનશિપ કરી અને ટીમને નવી દિશા આપી, તો તેમના માટે વનડે ટીમની કેપ્ટનશિપ પણ પાક્કી બની શકે છે. અને સાચું પૂછીએ તો વિરાટ માટે આ કોઇ મોટું કામ નથી.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી








Click it and Unblock the Notifications
