ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે ગોપનાથ ગામ આવેલ છે. દીવાદાંડીથી નજીક ભાવનગરના રાજવીઓએ બનાવેલો ગોપનાથ બંગલો પણ અહીં આવેલો છે જેને હાલમાં 'વિજય વિલાસ પેલેસ હોટેલ' તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.
તળાજા તાલુકાના દરિયા કિનારે સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર બરોબર દરિયા કિનારાએ આવેલું છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. માનવામાં આવે છે કે ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 1981ના ઑગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
કહેવામાં આવે છે કે ખંભાતના અખાતના આ દરિયાના કિનારા પર ભક્ત કવિ નરસિંહ મેહતાના આધ્યાત્મિક અનુભવોનો વારસો જોવા મળે છે. આ ઉપરાંત અત્રેના આજુબાજુના સ્થળો ઝાંઝમેર, મધુવન, મેથળાનો ૧૦ કિ.મી.નો તટ પ્રદેશ ખૂબ જ સુંદર છે. ફોટોગ્રાફીના રસીકોએ અત્રે ચોક્કસ આવવું જોઇએ. ભાવનગરથી આ સ્થળે આવવા માટે સરળતાથી સાધનો ઉપલબ્ધ છે.
ગોપનાથ મહાદેવ મંદિર અને બીચને જુઓ તસવીરોમાં...

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચ
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે ગોપનાથ ગામ આવેલ છે.

શ્રી મોટા ગોપનાથ મહાદેવ મંદિર
શ્રી મોટા ગોપનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..
દીવાદાંડીથી નજીક ભાવનગરના રાજવીઓએ બનાવેલો ગોપનાથ બંગલો પણ અહીં આવેલો છે જેને હાલમાં 'વિજય વિલાસ પેલેસ હોટેલ' તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..
તળાજા તાલુકાના દરિયા કિનારે સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર બરોબર દરિયા કિનારાએ આવેલું છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

ગોપનાથ મહાદેવનું મંદિર
માનવામાં આવે છે કે ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 1981ના ઑગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચને જુઓ તસવીરોમાં...
કહેવામાં આવે છે કે ખંભાતના અખાતના આ દરિયાના કિનારા પર ભક્ત કવિ નરસિંહ મેહતાના આધ્યાત્મિક અનુભવોનો વારસો જોવા મળે છે.

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચને જુઓ તસવીરોમાં...
આ ઉપરાંત અત્રેના આજુબાજુના સ્થળો ઝાંઝમેર, મધુવન, મેથળાનો ૧૦ કિ.મી.નો તટ પ્રદેશ ખૂબ જ સુંદર છે.

બીચને જુઓ તસવીરોમાં...
ફોટોગ્રાફીના રસીકોએ અત્રે ચોક્કસ આવવું જોઇએ. ભાવનગરથી આ સ્થળે આવવા માટે સરળતાથી સાધનો ઉપલબ્ધ છે.

તસવીરોમાં નિહાળો તિરુવનંતપુરમના સુંદર મંદિરો...
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
