કોરોના સંકટ વચ્ચે RBI બૂસ્ટર ડોઝ, કેટલાય મહત્વના એલાન કર્યાં
કોરોના સંકટ વચ્ચે RBI બૂસ્ટર ડોઝ, કેટલાય મહત્વના એલાન કર્યાં
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે દેશભરમાં લૉકડાઉન ચાલુ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે IMFએ એ વાતનું અનુમાન લગાવ્યું કે દુનિયામા સૌથી મોટી મંદી આવનાર છે, જે ખતરાની ઘંટડી છે. તેમણે કહ્યું કે કોરોના સંટના કારણે ભારતની જીડીપી 1.9 ટકાની રફ્તારથી વધશે, જી20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે.

RBI ગવર્નરના પ્રેસ કોન્ફરન્સની મોટી વાતો
- RBI ગવર્નરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની કટોતી સાથે 4 ટકાથી ઓછો કરી 3.75 ટકા કરવામાં આવ્યો.
- તેમણે કહ્યું કે NABARDને 25 હજાર કરો, SIDBIને 15 હજાર કરોડ અને NHBને 10 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાનો ફેસલો કર્યો છે.
- તેમણે કહ્યું કે કોરોના વાયરસના સંકટના કારણે વર્ષ 2020માં વૈશ્વિક કારોબારમાં 13થી 32 ટકાની ગિરાવટનું અનુમાન છે.
- તેમણે કહ્યું કે કોરોનાના કારણે નાણાકીય નુકસાન ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. રોકડની કમી થવા દેવામાં નહિ આવે. દેશમાં 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે.
- તેમણે કહ્યું કે ઈન્ટરનેટ બેંકિંગથી સારા કામ થઈ રહ્યા છે. બેંક સારાં કામ કરી રહી છે.
- પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું કે કોરોના સંટ વચ્ચે બેંક સ્થિતિ પર નજર બનાવી રાખેલ છે અને ડગલેને પગલે ફેસલા લઈ રહ્યા છે.
- શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના સંકટના કારણે જીડીપીની ગતિ ઘટશે, પરંતુ બાદમાં તે ફરીથી તેજ ગતિ પકડશે.
- કોરોના સંકટ વચ્ચે ભારતની જીડીપી 1.9 ટકાની ગતિથી વધશે. જો કે તેમણે કહ્યું કે આ સ્થિતિ જી20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. પરંતુ જ્યારે કોરોનાનો સમય ચાલ્યો જશે તો ભારતની જીડીપી ફરી એકવાર 7 ટકાથી વધુની ગતિએ આગળ વધશે.
- કોરોનાના કારણે દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે.
- તેમણે કહ્યું કે કોરોના સંકટની વચ્ચે પણ કૃષિ ક્ષેત્ર ટિકાઉ છે. અમારી પાસે બફર સ્ટૉક છે.
- આરબીઆઈ ગવર્નરે કહ્યું કે માર્ચ 2020માં એક્સપોર્ટમાં ભારે ગિરાવટ આવી છે, આ ઉરાંત વિદેશી મુદ્રા ભંડાર 476 અબજ ડૉલરનો છે.
More From
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
