ભારતમાં વૃધ્ધિદરની ગાડી 6 મહિનામાં ફરી પાટે ચડશે : મોન્ટેક સિંહ

યસ બેંક અને ફાઇનાન્શિયલ ટાઇમ્સે યોજેલા એક સંમેલનમાં જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે સરકારે લીધેલા આર્થિક સુધારાના પગલાંને કારણે આગામી છ મહિનામાં અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવી જશે.
તેમણે જણાવ્યું કે આ છ મહિનામાં વૃધ્ધિદર લગભગ 5.5 ટકા રહ્યો છે. આ વૃધ્ધિદર આગલા 6 મહિનામાં વધીને 6 ટકા થશે. ઔદ્યોગિક વૃધ્ધિદરમાં આવેલા સુધારાને પગલે ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળી રહ્યા છે.
More From
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
