ભારતમાં વૃધ્ધિદરની ગાડી 6 મહિનામાં ફરી પાટે ચડશે : મોન્ટેક સિંહ

યસ બેંક અને ફાઇનાન્શિયલ ટાઇમ્સે યોજેલા એક સંમેલનમાં જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે સરકારે લીધેલા આર્થિક સુધારાના પગલાંને કારણે આગામી છ મહિનામાં અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવી જશે.
તેમણે જણાવ્યું કે આ છ મહિનામાં વૃધ્ધિદર લગભગ 5.5 ટકા રહ્યો છે. આ વૃધ્ધિદર આગલા 6 મહિનામાં વધીને 6 ટકા થશે. ઔદ્યોગિક વૃધ્ધિદરમાં આવેલા સુધારાને પગલે ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
