4 વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યા 80 ટકા વધી: રિપોર્ટ
સીબીડીટી લેટેસ્ટ રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ટેક્સપેયરની સંખ્યામાં વધારો થયો છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
સીબીડીટી લેટેસ્ટ રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ટેક્સપેયરની સંખ્યામાં વધારો થયો છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ કરોડપતિ ટેક્સપેયરની સંખ્યામાં 60 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં 1 કરોડ કરતા પણ વધારે આવક બતાવનાર ટેક્સપેયરની સંખ્યા વધીને 1.40 લાખ થઇ ચુકી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સસ અનુસાર ઈન્ક્મ ટેક્સ દાખલ કરનાર લોકોની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો થયો છે.
આ પણ વાંચો: કાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો
સીબીડીટી ચેરમેન સુનિલ ચંદ્રા ઘ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે વર્ષ 2017-18 દરમિયાન ડાયરેક્ટ ટેક્સ છેલ્લા 10 વર્ષમાં સૌથી સારું રહ્યું. છેલ્લા ચાર વર્ષમાં જીએસટી રીટર્ન ફાઈલ કરનારની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો થયો છે. જ્યાં વર્ષ 2013 દરમિયાન રીટર્ન 3.79 કરોડ હતું, તો વર્ષ 2017-18 દરમિયાન તે વધીને 6.85 કરોડ જેટલુ થઇ ગયું.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે
કરોડપતિ ટેક્સપેયર અંગે સીબીડીટી ઘ્વારા પોતાની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1 કરોડ કરતા વધારે ઈન્ક્મ ધરાવતા ટેક્સપેયરની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014-15 દરમિયાન જ્યાં 88 હજાર 649 લોકોએ પોતાની આવક 1 કરોડ કરતા વધારે બતાવી હતી, ત્યાં જ વર્ષ 2017-18 દરમિયાન તેમની સંખ્યા વધીને 1 લાખ 40 હજાર 139 થઇ ચુકી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
