એરટેલના પોસ્ટપેડ ગ્રાહકો માટે છે મોટી ખુશખબર, જાણો અહીં
એરટેલે તેના પ્રોસ્ટપેડ ગ્રાહકો માટે નીકાળી છે એક ખાસ ઓફર. તમે તમારો ઇન્ટરનેટ ડેટા કેરી ફોવર્ડ કરી શકો છો. પણ આ પ્લાન ખાલી પોસ્ટપેડ ગ્રાહકો માટે જ છે.
જો તમે એરટેલ ગ્રાહક છો તો આ ખબર તમારા કામની છે. એરટેલે તેના પોસ્ટપેડ ગ્રાહકો માટે ખાસ ઓફર નીકાળી છે જે તમારા માટે કોઇ મોટી ખુશખબરથી ઓછી નથી. એરટેલનું કહેવું છે કે જો તમને કોઇ પોસ્ટપેડ ગ્રાહક કોઇ મહિને તેનું ઇન્ટરનેટ ડેટા બચાવી રહ્યો છે તો આવનારા મહિને તેનો તે ઇન્ટરનેટ ડેટા કેરીફોવર્ડ થઇને તેને પોછા મળી જશે. એરટેલની આ ખાસ ઓફર 1 ઓગસ્ટ 2017થી શરૂ થઇ જશે. એરટેલ જણાવ્યા મુજબ કંપનીના પોસ્ટપેડ ગ્રાહકો 200 જીબી સુધી ઇન્ટરનેટ ડેટા આવનારા મહિનામાં કેરી ફોર્વર્ડ કરી શકે છે. પોતાના ડેટા યૂઝની જાણકારી ગ્રાહકો કંપનીના એપ માય એરટેલ દ્વારા જાણી શકે છે. આમ કરીને તમે તમારા ન વપરાયેલો ડેટા બીજા મહિના માટે મેળવી શકો છો.

કંપનીની આ નવી ઓફર તે લોકોને ફાયદો પહોંચાડશે જે રોજ ઇન્ટરનેટનો વપરાશ બદલાતો રહે છે. જો તમે પણ કોઇ સમયે વધારે અને કોઇ સમયે ઓછું ઇન્ટરનેટ વાપરો છો તો પછી તમે આ ઓફરનો ફાયદો લઇ શકો છો. નોંધનીય છે કે એરટેલનું આ પગલું કંપનીના નવા ડિઝિટલ ઇનોવેશન પ્રોજેક્ટ નેક્સ્ટનો ભાગ છે. જેમાં એરટેલ તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે પ્રયાસો કરી રહ્યું છે. આ નવા પગલા હેઠળ આવનારા 3 વર્ષોમાં આ માટે કંપની કુલ 2000 કરોડ રૂપિયા રોકશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
