PMનું વચન : ભારત વીમા ક્ષેત્રેમાં ઉદારીકરણ કરશે

જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં મનમોહન સિંહે કહ્યું કે, મારી કેબિનેટે વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં વધારો કરવાના પ્રસ્તાવને માન્ય રાખ્યો છે. આ ક્ષેત્રમાં એફડીઆઈ લિમિટ હાલની 26 ટકાથી વધારી 49 ટકા કરવામાં આવશે.
વીમા સેક્ટરમાં ઉદારીકરણ લાગુ કરવા પોતાની સરકારની દ્રઢતાની ખાતરી આપીને મનમોહન સિંહે કહ્યું કે કેબિનેટની મંજૂરી બાદ અમે સંસદની મંજૂરીની રાહ જોઈએ છીએ. મનમોહન સિંહની યાત્રા સમયે ભારત અને જર્મનીએ શિક્ષણ, કૃષિ અને ક્લીન એનર્જી સહિત 6 ક્ષેત્રોમાં કરાર કર્યા છે. જર્મની ભારતને 6 વર્ષ માટે એક અબજ યુરોની રાહતના દરવાળી લોન આપશે.
More From
-
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર







Click it and Unblock the Notifications
