રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 4 બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વર્ષ 2012-13ના વાર્ષિક રિપોર્ટમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓએનએમડીસી, એનટીપીસી, ઓએનજીસી તથા ઓઇલ ઇન્ડિયામાં પણ રોકાણ કર્યું છે. પોતાના બિન ઇક્વિટી પોર્ટફોલિયો અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટાટા સન્સના ડિબેન્ચરમાં 300 કરોડ રૂપિયાનું નવું રોકાણ કર્યું છે. આ ઉપરાંત અનિલ અંબાણીની આગેવાનીવાળી મ્યુચ્યુ્અલ ફંડની કંપનીની ત્રણ યોજનામાં 791 કરોડ રૂપિયાની રકમ જોડી છે. અનુસૂચિત બેંકોની જમા યોજનાઓમાંથી 15,720 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે.
કંપનીએ આઇસીઆઇસીઆઇ બેંકમાં પોતાની હિસ્સેદારી 79 કરોડ રૂપિયાથી વધારીને 174 કરોડ રૂપિયા કરી દીધી છે. બીજી તરફ એસબીઆઇમાં પોતાનો હિસ્સો 112 કરોડ રૂપિયાથી વધારીને 199 કરોડ રૂપિયા કરી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 31 માર્ચ, 2013 સુધી રૂપિયા 72,000 કરોડ રૂપિયાનું દેવું હતું. પણ હવે કંપની ઋણમુક્ત બની છે. રોકડ અને બેંકોમાં જમા રકમ થઇને તેની પાસે 82,975 કરોડ રૂપિયા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
