રોજ 28 ગ્રામ અખરોટ ખાવાથી રોકેટની જેમ ચાલવા લાગશે મગજ, જાણો ફાયદાઓ
સામાન્ય રીતે મગજને તેજ રાખવા, યાદશક્તિ વધારવા અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારી બનાવવા માટે બદામ ખાવાને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
સામાન્ય રીતે મગજને તેજ રાખવા, યાદશક્તિ વધારવા અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારી બનાવવા માટે બદામ ખાવાને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, બદામ સિવાય પણ આપણા ઘરોમાં ઘણા એવા ખાદ્યપદાર્થો છે, જે આપણા મગજ માટે લાભદાયી છે, તેવું અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આનાથી મગજ અસરકારક બને છે. અખરોટ પણ મગજ માટે સ્વસ્થ અને બદામની જેમ તીક્ષ્ણ બનાવે છે, જેનું સેવન કરવાની આદત તમારા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો આપી શકે છે.

આ રોગોનું જોખમ ઘટાડી શકે છે અખરોટ
પ્રાણીઓ અને માનવીય અભ્યાસોના પૂરતા પુરાવા સૂચવે છે કે, અખરોટનું સેવન જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરી શકે છે અને કાર્ડિયોવેસ્ક્યુલરસ્વાસ્થ્ય, ડિપ્રેશન અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવા અન્ય રોગોનું જોખમ ઘટાડી શકે છે.

મગજના યોગ્ય કાર્યોને જાળવવા માટે ફાયદાકારક છે અખરોટ
અખરોટમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપી શકે છે. ખાસકરીને તે મગજના યોગ્ય કાર્યોને જાળવવા માટે સૌથી અસરકારક અખરોટ છે.
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, તમામ લોકોએડાયટમાં અખરોટનો સમાવેશ કરવો જ જોઈએ, તે તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તેનાથી થતાસ્વાસ્થ્ય લાભો વિશે.

મગજને સ્વસ્થ અને ફિટ રાખે છે અખરોટ
આ માત્ર એક સંયોગ છે કે, અખરોટનું મગજ જેવું માળખું છે, સંશોધન દર્શાવે છે કે, તે ખરેખર મગજ માટે ખુબજ ફાયદાકારક છે.અધ્યયનકારોએ શોધી કાઢ્યું છે કે, અખરોટમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ, પોલીફેનોલ્સ અને વિટામિન ઇ સહિત સંખ્યાબંધ પોષક તત્વો હોયછે, જે તંદુરસ્ત મગજ જાળવવા સાથે ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. અલ્ઝાઈમર રોગથી પીડિત લોકોમાં પણઅખરોટના સેવનના ફાયદા જોવા મળ્યા છે.

ટાઇપ 2 ડાયાબિટીસમાં ફાયદાકારક
અખરોટને ટાઇપ-2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક અખરોટ માનવામાં આવે છે. તે વજનને નિયંત્રિત કરવામાંપણ મદદ કરે છે.
વધારે વજન હોવાને કારણે તમે બ્લડ સુગરનું સ્તર વધારવાનું જોખમ રહે છો. ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા 100લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 3 મહિના સુધી દરરોજ અખરોટ અથવા અખરોટનું તેલ ખાવાથી ફાસ્ટિંગ બ્લડ સુગર 8 ટકા સુધીઘટી શકે છે.

ટાઇપ 2 ડાયાબિટીસમાં ફાયદાકારક
અખરોટને ટાઇપ-2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક અખરોટ માનવામાં આવે છે. તે વજનને નિયંત્રિત કરવામાંપણ મદદ કરે છે.
વધારે વજન હોવાને કારણે તમે બ્લડ સુગરનું સ્તર વધારવાનું જોખમ રહે છો. ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા 100લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 3 મહિના સુધી દરરોજ અખરોટ અથવા અખરોટનું તેલ ખાવાથી ફાસ્ટિંગ બ્લડ સુગર 8 ટકા સુધીઘટી શકે છે.

ઓમેગા-3 નો ઉત્તમ સ્ત્રોત
અખરોટ એ ઓમેગા-3 ચરબીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ આવશ્યક પોષક તત્વ અન્ય નટ્સની સરખામણીમાં 28 ગ્રામ અખરોટમાંથી 2.5 ગ્રામઓમેગા-3 મેળવી શકાય છે.
અખરોટમાંથી મેળવવામાં આવતી ઓમેગા-3 ચરબીને આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) કહેવામાં આવે છે.
અધ્યયનોએ દર્શાવ્યું છે કે, રોજિંદા આહારમાં ALA યુક્ત ખોરાકનો સમાવેશ કરીને હૃદય રોગથી મૃત્યુનું જોખમ 10 ટકા ઘટાડી શકાય છે.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ











Click it and Unblock the Notifications
