Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શહીદોને શ્રદ્ધાજંલી: સુરત ડાયરામાં ઉડાવી નોટો, ભેગા થયા 1 કરોડ

સુરતીઓ ઉરી શહીદોના પરિજનોને આર્થિક સહાય કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં જ થયેલા ઉરી હુમલામાં માર્યા ગયેલા જવાનો ને શ્રદ્ધાજંલી આપવા માટે ગુજરાતના સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લોકો એ ખુબ પૈસા ઉડાવ્યા.

kirtidan gadhavi

આ કાર્યક્રમ એટલા બધા પૈસા ઉડાવવામાં આવ્યા કે જયારે તેને ભેગા કરીને ગણવામાં આવ્યા ત્યારે તેની કિંમત 1 કરોડ જેટલી નીકળી. કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આ પૈસા શહીદોના પરિવારને મોકલવામાં આવશે.

kirtidan gadhavi

ગતરાત્રીએ ઉદ્યોગપતિ મહેશ સવાણી અને તેમના ગ્રુપ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના ગાયક બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત ના લોક ડાયરાના બાદશાહ એવા ક્રીતિધાન ગઢવી હતા. એટલે આટલા પૈસા ભેગા થવા તો સ્વાભાવિક જ છે.

kirtidan gadhavi

આ કાર્યક્રમમાં જયારે એક વાર પૈસાનો વરસાદ શરૂ થયો કે પછી તે અટકવાનું નામ જ લેતો ના હતો. ગાયકોની ચારેબાજુ નોટોનો ઢગલો થઇ ગયો હતો. નાના બાળકોથી લઈને મહિલાઓ બધા જ પૈસા ઉડાવવામાં તલ્લીન થઇ ગયા હતા.

kirtidan gadhavi

આપને જણાવી દઈએ કે હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેમાં 17 ભારતીય જવાનો શહીદ થયા હતા અને હુમલામાં ઘાયલ 3 જવાનોની પણ બાદમાં મૌત થઇ હતી. એટલે કુલ 20 જવાનો તે હુમલામાં શહીદ થયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X