ધોલેરા દિલ્હી કરતાં વધારે સારું વિકાસ પામશે : નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારોના સંમેલનના કાર્યક્રમ પહેલાં આયોજિત પરિચર્ચાના અંતમાં કહ્યું હતું કે ધોલેરાનો દિલ્હી કરતાં સારો અને શંઘાઇ કરતાં છ ગણો મોટો વિકાસ કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે આ પરિચર્ચામાં ગ્રામીણ વિસ્તારમાં મોટા ગામડાંઓના નિર્માણ પર આધારિત છે, જ્યાં ગ્રામીણ વાતાવરણ છે, પરંતુ શહેર તમામ સુવિધાઓ હોય.
ધોલેરા અહીંથી 140 કિ.મી દૂર છે અને ધંધુકા તાલુકામાં છે. રાજ્ય સરકાર તેને વિશેષ રોકાણ ક્ષેત્ર તરીકે વિકસીત કરવાની યોજના બનાવી રહ્યું છે. જુડવા શહેરોના વિકાર પર ભાર આપતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરત, નવસારી, અમદાવાદ-ગાંધીનગર, સુરેન્દ્રનગર-વઢવાણ, ભરૂચ-અંકલેશ્વર અને વડોદરા-હાલોલ તથા કલોલ જેવા જુડવા શહેરો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે જેથી બંને શહેરોમાં સમગ્ર અને સમાન વિકાસ થાય.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ગ્રામીણ ક્ષેત્રોને શહેરી સુવિધાઓ આપવાનો વિચાર મુક્યો છે અને ગુજરાત તેને મૂર્તરૂપ આપનાર પ્રથમ રાજ્ય હશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો











Click it and Unblock the Notifications
