ગાંધી આશ્રમની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, કર્યું વૃક્ષારોપણ
દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 3 સપ્ટેમ્બરને રવિવારે બપોરે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાત પધાર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ નાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું, સાથે રાજ્યના ગવર્નર ઓ.પી.કોહલી પણ હાજર રહ્યા હતા. એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે રામ નાથ કોવિંદે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ હવાઇ માર્ગે મહેસાણા જવા રવાના થશે. મહેસાણામાં તેઓ એક જૈન મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થશે. ત્યાર બાદ 4 સપ્ટેમ્બર ને સોમવારે તેઓ સૌરાષ્ટ્ર પહોંચશે. અહીં જશદણ પાસે આવેલ મંદિરની મુલાકાત લઇ તેઓ રાજકોટ એરપોર્ટથી ફરી પાછા દિલ્હી જવા રવાના થશે.

-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
