ગુજરાતનું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક
ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી પૂર્ણતાના આરે છે, આવતા મહિને એટલે કે માર્ચ મહિનાની 27મી માર્ચે રંગોનો તહેવાર હોળી છે, હોળી અને ધૂળેટીમાં ગુજરાત આખું રંગબેરંગી થઇ જાય છે, નાના હોય કે મોટેરા તમામ રંગોના આ તહેવારને ઉજવે છે. પરંતુ અહીં વાત રંગોના એ તહેવારની નહીં પરંતુ આ તહેવારને પોતાની મહેક અને રંગથી સુશોભિત કરી દેતા કેસુડાંની કરવાની છે. આમ તો કેસુડાંનો કેસરી રંગ હોય છે, પરંતુ અનેક સ્થળોએ સફેદ કેસુડો પણ જોવા મળે છે. આવો જ એક વિસ્તાર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભ્યારણ્ય છે. જ્યાં ખાખરના વૃક્ષ પર કેસરી કેસુડો નહીં પરંતુ સફેદ કેસુડો થાય છે.
ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ પાસે આવેલું જાંબુઘોડા કુદરતી સૌંદર્યતાનો ખજાનો છે અને આ જ ખજાનામાં કુદરતની આ ઔષધી સમો કેસુડો પણ આવેલો છે. ચારે તરફ હર્યાભર્યા વાતવરણથી સજેલા જાંબુઘોડાના જંગલમાં તમને સફેદ કેસુડો જોવા મળી જશે. જો કે, રસપ્રદ વાત એ છે કે અહીં અનેક કેસુડાં આપતા ખાખરના વૃક્ષો છે પરંતુ આ બધાની વચ્ચે એક વૃક્ષ એવું પણ છે જે સફેદ કેસુડો આપીને બધાથી પોતાને અલગ પાડી આકર્ષણનું કેન્દ્ર આસપાસના ગ્રામજનો અને ત્યાંથી પસાર થતાં યાત્રાળું માટે બની રહે છે. આ ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે.
સફેદ કેસુડાનું મહત્વ
કેટલીક પૌરાણિક વાતો અને કથા પર ધ્યાન આપીએ તો, એવું કહેવામાં આવે છે કે સફેદ કેસુડાંમાં એક દિવ્ય શક્તિ રહેલી છે. આયુર્વેદોમાં નોંધવામાં આવ્યું છે કે, તે એક દૈવી વૃક્ષ જેટલું માહાત્મ્ય ધરાવે છે. સફેદ ખાખરમાં આકાશ અને પાતાળમાં જોઇ શકવાની શક્તિ હોવાનું પણ કહેવામાં આવે છે. તાંત્રિકોની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવતું હોવાનું પણ આસપાસના લોકોનું કહેવું છે.
ફાગુણ આવે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં કેસુડાંના ફૂલો જોવા મડે છે . સમાન્યતઃ ખાખરના વૃક્ષ પર લગતા કેસુડાંના પુષ્પો કેસરી અને પીડાસ્પદતા હોય છે. જ્યારે જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.
તસવીરો:પુષ્પેંદ્ર રાઠોડ , જાંબુઘોડા

ગુજરાતની ગોદમાં છૂપાયેલું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક
જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.

ગુજરાતની ગોદમાં છૂપાયેલું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક
જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.

ગુજરાતની ગોદમાં છૂપાયેલું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક
જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.

ગુજરાતની ગોદમાં છૂપાયેલું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક
જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.

ગુજરાતની ગોદમાં છૂપાયેલું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક
જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
