છત્તીસગઢ નક્સલી હુમલામાં એમોનિયમ નાઇટ્રેટનો થયો હતો ઉપયોગ

નક્સલીઓએ આ હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓના મોતના ઘાટ ઉતાર્યા હતા. જેમાં મહેન્દ્ર કર્મા અને નંદ કુમાર પટેલ જેવા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. નક્સલીઓએ એક નક્કી રણનિતી હેઠળ આ વિસ્ફોટકોનો ઉપયોગ કરી કાફલા પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન છત્તીસગઢના દરભામાં કોંગ્રેસ પરિવર્તન યાત્રાના કાફલા પર ખૂની હુમલા બાદ નકસલીઓએ હવે સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકોની હત્યા કરવાની ધમકી આપી છે.
સુકમા જિલ્લા કલેક્ટર-કચેરીને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં નક્સલીઓએ કહ્યું છે કે નક્સલી વિરોધી અભિયાન સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકો તેમના હિટ લિસ્ટમાં છે. આ પત્ર સીપીઆઇ માઓવાદીના દરભા ડિવીઝનલ કમિટીએ સુકમા કલેક્ટર-કચેરીને મોકલ્યો છે. આ પત્ર લાલ શાહીથી લખવામાં આવ્યો છે.
More From
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
