For Quick Alerts
For Daily Alerts
કેજરીવાલ અને ટીમનો જીવ જોખમમાં, લોકોની ચિંતા વધી
નવી
દિલ્હી,
11
ઓક્ટોબર:
કેજરીવાલની
ટીમના
સભ્ય
ડો.
કુમાર
વિશ્વાસે
જણાવ્યું
હતું
કે
અરવિંદ
કેજરીવાલ
અને
તેમની
ટીમનો
જીવ
જોખમમાં
છે,
માટે
તેમને
અને
તેમની
ટીમે
સાવચેતી
પૂર્વક
રહેવાની
જરૂર
છે.
" ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે,
વો સમ્મા ક્યા બૂજે જીસે રોશન ખુદા કરે... '' જય હિંદ...
કુમાર વિશ્વાસનો આ સંદેશ વાંચીને આપને ખ્યાલ આવી ગયો હશે કે કેજરીવાલ અને તેમની ટીમની લોકોને કેટલી ચિંતા છે. લોકોનું માનવું છે કે સત્તાધારી લોકો અને રાજનૈતિક કોન્ટ્રાક્ટરો કઇ પણ કરી શકે છે.
Comments
English summary
Arvind Kejriwal is not safe so People are worried said Dr Kumar Vishwas on Facebook.
Story first published: Thursday, October 11, 2012, 12:51 [IST]