કેજરીવાલ અને ટીમનો જીવ જોખમમાં, લોકોની ચિંતા વધી
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: કેજરીવાલની ટીમના સભ્ય ડો. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમનો જીવ જોખમમાં છે, માટે તેમને અને તેમની ટીમે સાવચેતી પૂર્વક રહેવાની જરૂર છે.

" ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે,
વો સમ્મા ક્યા બૂજે જીસે રોશન ખુદા કરે... '' જય હિંદ...
કુમાર વિશ્વાસનો આ સંદેશ વાંચીને આપને ખ્યાલ આવી ગયો હશે કે કેજરીવાલ અને તેમની ટીમની લોકોને કેટલી ચિંતા છે. લોકોનું માનવું છે કે સત્તાધારી લોકો અને રાજનૈતિક કોન્ટ્રાક્ટરો કઇ પણ કરી શકે છે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
