BARC દ્વારા વિવિધ પાકોની 41 જાતિઓ વિકસાવવામાં આવી

બાર્કના પરમાણુ અને કૃષિ તથા જૈવિક ટેકનોલોજી વિભાગના પ્રમુખ સુરેશજી ભાગવતે જણાવ્યું કે "જો દેશને ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું છે તો પરમાણુ કૃષિ ટેકનોલોજીને અપનાવવી જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ખેતીલાયક જમીન ઓછી થઇ રહી છે અને અનાજની માંગ વધી છે."
તેમણે જણાવ્યું કે "ભારતે પોતાનું અનાજ ઉત્પાદન વધારવું જરૂરી છે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે વધતી વસતીને કારણે ખાદ્યાન્ન સુરક્ષા પૂરતી રહે અને તેનું વિતરણ યોગ્ય રીતે થાય. પરમાણુ વિકિરણ આધારિત ટેકનોલોજી આ દિશામાં મહત્વનું યોગદાન આપી શકે છે."
ભાગવતના જણાવ્યા અનુસાર છોડવા પર વિકિરણની અસરનો સૌથી મોટો લાભ એ હોય છે કે તેમની આનુવાંશિક વિવિધતા વધી જાય છે. તેનો લાભ ઉઠાવીને અનાજ, દાળો, તેલીબિયાં વગેરે પાકોની નવી જાતિ વિકસાવી શકાય છે. આ પાકોની ગુણવત્તા પણ વધારી શકાય છે. આ બિમારી માટે પ્રતિરોધક બને, તેની ખેતી ઝડપથી કરી શકાય, જલ્દી પાક વધે અને ખારા પાણી વાળા વિસ્તારમાં પાક પર કોઇ અસર ના પડે તેવી વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
