કોંગ્રેસે આકાશ,જમીન અને પાતાળ વેચી નાખ્યા: ભાજપ

ભાજપના મહામંત્રી ધર્મેશ પ્રધાને ટુજી, આદર્શ હાઉસિંગ સોસાઇટી, એરર્પોટ લેન્ડ સ્કેમ અને કોલસા કૌભાંડનો ઉલ્લેખ કરતા જ્ણાવ્યુ હતુ કે ' કોંગ્રેસે દરેક પ્રકારના કૌભાંડો કરીને આકાશ, ,જમીન અને પાતાળ વેચી નાખ્યા છે.'
પાર્ટીની યુવા પાંખ દ્વારા આયોજીત અહિ એક રેલીને તેઓ ' કોંગ્રેસ હટાવો દેશ બચાવો' અભિયાન હેઠળ સંબોધી રહ્યા હતા. તેમણે પાર્ટીના યુવા કાર્યકરોને કોંગ્રેસના નેજા હેઠળની કેન્દ્રની યુપીએ સરકારને સત્તા પરથી ફગાવી દેવાની હાકલ કરી હતી.
More From
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
