Joshmath બાદ હવે યૂપીના અલીગઢમાં પણ ઘરોમાં તિરાડ, ઘરોમાં તિરાડ પડતા લોકો ઘર છોડવા મજબૂર
ઉત્તર પર્દેશના અલીગઢ જિલ્લના ગામોમાં અમુક ઘરોમાં તીરાડ પડતા લોકોમાં ડરનો માહોલ બન્યો છે. લોકો ઘરી છોડવા મજબુર બન્યા છે. લોકોએ ઘરમાં તીરાડ પડવામાટે નગર નીગમને જવાબદાર ઠેરવ્યા છે.
ઉતરાખંડના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસવાની ભયાનક તસવીર સામે આવી રહી છે. આવુ જ કઇ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લમાના કનવરીગઝમાં જોવા મળી રહ્યુ છે. અડધા ડઝન જેલા ઘરોમાં પણ તીરાડ પડી ગઇ છે. આ તિરાડને જોતા પરીવાર અત્યારે ડરના માહોલમાં જીવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અંદાજે બે દર્જન મકાનોની દિવાલોમાં તિરાડ પડી ગઇ છે છત પણ ફાટી ગઇ છે.

મકાનોમાં તીરાડ આવવાથી સ્થાનીય લોકોમાં ડરનો માહોલ છે. સ્થાનીય લોકોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાય દિવસોથી અમારા ઘરોમાં તીરાડ પડી રહી છે. જેનાા લીધે અમે લોકો ડરમાં જીવી રહ્યા છીએ. અમે લોકોએ આની ફરિયાદ પણ કરી છે. પરંતુ નગરનિગમના અધિકારીના કર્મચારીઓ કોઇ ખાસ કામ નથી કરી રહ્યા અને ફક્ત આશ્વાન આપી રહ્યા છે. અમને લોકોને એ વાતનો ડર છે કે, કયાંક અમારા મકાન પડી ના જાય. તો દુર્ઘટનાની સંભાવનાને જોતા પરિવારોએ ત્યાંથી પલાયન કરી લીધુ છે.
રિપોર્ટ અનસુાર, અલીગઢ જિલ્લા કનવરીંગજના મકાનોમાં મોટી મોટી તીરાડ પડી ગઇ છે. ઘણા ઘરોમાં તો દિવારમાં જ મોટી તીરાડ છે. ફરુખ ખા ના ઘરની દિવાર અને જમીનના ઘરની દિવાર અને ઘરની લાદીમાં તીરાડ પડી છે. દેવદત શર્માની ઘરમાં દિવાલમાં બે બે ઇંચની તિરાડ પડી ગઇ છે. તો સ્થાનિક લોકોએ મકાનમાં તિરાડ પડવા માટે નગરનિગમને જવાબદાર ઠેરવ્યા છે. સ્થાનિક લોકોએ આરો લગાવ્ય ોછે કે, નગર પાલિકાએ અંહીયા ખોદ કામ કર્યુ હતુ. અને સીવર માટે પાઇપલાઇન નાખી હતી. ત્યાર બાદથી આ પ્રકારની તીરાડ પડવાનું શરૂ થઇ ગયુ છે.
નગરપાલિકાને ત્યાર બાદ આ વિસ્તારમાં સર્વે કરવાની વાત કરી છે. તેમણે કહ્યુ છે કે, 4-5 ઘર પ્રભાવિત થયા છે. નગર પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોચી હી. અને સર્વે કર્યો હતો. આ અંગે અલીગઢ નગર નિગમના રાકેશ કુમાર યાદવે જણાવ્યુ હતુ કે, અત્યારે સુચના મળી છે કે, અલીગઢના અમુક ઘરોમાં તિરાડ આવી છે. પરંતુ હજી તમામ માલલો સંર્નમાં નથી આવ્યો. અમે લોકો અમારી ટીમ મોકલીને નગર નિગમ સ્તરે કાર્યવાહી કરીશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
