Cyclone Amphan: આવતી કાલે પીએમ મોદી કરશે પં.બંગાળની મુલાકાત, મમતાજીએ કરી હતી અપીલ
ચક્રવાત આમ્ફાને પશ્ચિમ બંગાળમાં મોટા વિનાશ સર્જ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આમ્ફાનની અસર કોરોના વાયરસ કરતા પણ ભયંકર હતી. આ વાવાઝોડાને કારણે બંગાળમાં 72 લોકોએ જીવ ગુમાવ
ચક્રવાત આમ્ફાને પશ્ચિમ બંગાળમાં મોટા વિનાશ સર્જ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આમ્ફાનની અસર કોરોના વાયરસ કરતા પણ ભયંકર હતી. આ વાવાઝોડાને કારણે બંગાળમાં 72 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીને તોફાન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની અપીલ બાદ, પીએમ મોદી આવતીકાલે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને તોફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.

વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પીએમઓએ આપેલી માહિતી અનુસાર આવતીકાલે પીએમ મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેશે. તેઓ શુક્રવારે સવારે 10.30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે કોલકાતા સહિત ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ નિરિક્ષણ કરશે.
PM Narendra Modi will travel to West Bengal and Odisha to take stock of the situation in the wake of #CycloneAmphan, tomorrow. He will conduct aerial surveys and take part in review meetings, where aspects of relief and rehabilitation will be discussed: Prime Minister's Office pic.twitter.com/0z2elrTMWY
— ANI (@ANI) May 21, 2020
આ પણ વાંચો: અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાન
-
Republic Day Google Doodle: ગણતંત્ર દિવસ પર ગૂગલ ડૂડલે ભારતના 'ગગનયાન' અને ISROના શૌર્યને કર્યું સલામ -
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદ ધરપકડ -
નવસારી ફ્લાવર શોમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો -
આવનારા દિવસોમાં વાતાવરણ કેવુ રહેશે? માવઠાને લઈને મોટી આગાહી -
Republic Day: કર્તવ્ય પથ પર જોવા મળશે ભારતનું 'શૌર્ય'! રાષ્ટ્રપતિ ક્યારે ફરકાવશે તિરંગો, શું છે પરેડનો સમય? -
Border 2 BO Day 3: પહેલા જ વીકેન્ડમાં 'બોર્ડર 2'ની બોક્સ ઓફિસ પર ગર્જના, જાણો કેટલા કરોડની કરી કમાણી -
Gold Rate Today: ગણતંત્ર દિવસ પર સોનું સસ્તું થયું કે મોંઘુ? જાણો આજની લેટેસ્ટ કિંમત -
દેશભરની બેંકોમાં હડતાલને પગલે બેંંકિંગ સેવાઓ પ્રભાવિત, જાણો શું છે કારણ? -
મોડી રાત્રે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું સમ્મેલન, જાણો શું ચર્ચા થઈ? -
77મા ગણતંત્ર દિવસ પર ગુજરાતની ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર, ‘વંદે માતરમ’થી જોવા મળી તિરંગાની ઐતિહાસિક યાત્રા -
Weather News: દેશના 11 રાજ્યોમાં વરસાદની આગાહી, ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત -
KIWG 2026: ભારત 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે લદ્દાખ આઇસ હોકીમાં પરિવર્તન લાવવા સજ્જ







Click it and Unblock the Notifications
