દામિનીના મિત્રએ ગૃહમંત્રીને નોકરી આપવા કરી અપીલ

પત્રમાં લખ્યું છે કે તેનું ઘર ખુબ જ આર્થિક સંકણામણ વચ્ચે ચાલી રહ્યું છે, સાથે સાથે એવું પણ લાખાયું છે કે તેની સારવાર પર 18-20 લાખ રૂપિયા ખર્ચ થયા છે. પરંતુ લાગે છે કે સરકાર દામિનીના મિત્ર પર મહેરબાનીના મૂડમાં લાગતી નથી.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એવું કહીને પત્ર દિલ્હી સરકારને મોકલી દીધો કે ઘટનાના પ્રત્યક્ષદર્શીયોને સરકારી નોકરી આપવાનું કોઇ પ્રાવધાન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે દામિનીના ઘરવાળાઓને રહેવા માટે ફ્લેટ અને તેના ભાઇને સરકારી નોકરી આપેલી છે.












Click it and Unblock the Notifications
