નક્સલવાદીઓનો નવો ટાર્ગેટ દિલ્હી હોઇ શકે : IB રિપોર્ટ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના સમયમાં માઓવાદીઓએ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જગદલપુરમાં 25 મેના રોજ કરવામાં આવેલો હુમલો તેમની રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવવાના પ્રયાસનું પરિણામ હતું. આ સાથે તેઓ પોતાની હાજરી હોય તેવા વિસ્તારોના સ્થાનિક લોકો ઉપર પણ પ્રભાવ પાડવા માંગે છે. આઇબીએ નક્સલવાદીઓના અગ્રણી નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાતચીતને સાંભળીને આ અંદાજ લગાવ્યો છે.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે માઓવાદીઓ સામેની કાર્યવાહી લાંબા સમય સુધી ચાલશે. આ માટે અર્ધલશ્કરી દળો મોટી સંખ્યામાં જોઇશે. તેમાં ઓછામાં ઓછા 27,000 જવાનોની જરૂર પડશે. બસ્તર (છત્તીસગઢ), મલ્કાનગિરિ, કોરાપુટ (ઓરિસ્સા) અને લાતેહાર (ઝારખંડ)માંથી નક્સલવાદીઓના પ્રભાવ ઓછો કરતા ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય લાગશે.
More From
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
