શું હેડલી પણ RSSનો લાઠીધારી કાર્યકર્તા છે? : ઉદ્ધવ ઠાકરે
નવી દિલ્હી, 5 જુલાઇ : ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર સીબીઆઇએ પોતાની પહેલું પહેલું આરોપત્ર દાખલ કરી દીધું છે. તેની સાથે જ મામલા પર રાજકારણ છેડાઇ ગયું છે અને તમામ પાર્ટીઓ તરફથી નિવેદનબાજી કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કોંગ્રેસ આની સીબીઆઇની તપાસની પ્રક્રિયા ગણાવી રહી છે. બીજી બાજું કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગૃહ મંત્રાલયને ઇશરતના આતંકવાદી જોડાણ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
આ નિવેદનબાજીઓની વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ સરકારી એજન્સીઓ પર નિશાનો સાધ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરે 'ઇશરત મેવ જયતે' નામનો એક સંપાદકીય લેખ લખ્યો છે, આ ત્રણેય લશ્કર એ તૈયબાના લોકો હતા.
ઉદ્ધવ લખે છે કે 'આમનો ઇરાદો આતંકવાદી પ્રક્રિયાઓને અંજામ આપવાની હતી. લગભગ તેઓ નરેન્દ્ર મોદીને પણ મારવા માગતા હતા. આઇબીની આ જાણકારી બાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું. એ ચારેયના આતંકવાદી હોવાના પૂરાવા પણ મળ્યા છે. આવું થવા છતાં ઇશરતને નિર્દોષ બતાવી પોલીસ અધિકારીઓને ગૂનેગાર ગણાવવાની કોશિશ પર હસું આવે છે.'

-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી









Click it and Unblock the Notifications
