કેજરીવાલ 2014ની ચૂંટણીઓ બાદ ખોવાઇ જશે : બહુગુણા

બહુગુણાએ જણાવ્યું હતું કે "કેજરીવાલ રાજકારણમાં પ્રવેશ્યા છે એ સારું છે, પણ 2014ની લોકસભા ચૂંટણીઓ બાદ તે દેખાશે નહીં. કેજરીવાલ જેવા લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં કારણ કે તેઓ લોકશાહી પ્રક્રિયામાં માનતા નથી અને તેને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે."
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા અંગે કેજરીવાલે કરેલા આક્ષેપો બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ આ મુદ્દે પોતાની વાત કહી આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
બહુગુણાએ જણાવ્યું કે તેઓ કેન્દ્રને અપીલ કરશે કે રાહત દરે આપવામાં આવતા ગેસ સિલિન્ડરની મર્યાદા વધારવામાં આવે. ખાસ કરીને દહેરાદૂનમાં તે 12 કરવામાં આવે.
More From
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
