કિંગફિશરના કર્મચારીઓ બાકી પગાર મુદ્દે ફરી ભૂખ હડતાલ કરશે

કર્મચારીઓને છેલ્લે 2012ના જુલાઈમાં વેતનની રકમ મળી હતી. એક વર્ષથી વધુ સમય પસાર થવા છતાં તેમને બાકી પગાર નહીં મળતા શહેરના કર્મચારીઓના એક વર્ગે શાંતિમય માર્ગે આંદોલન શરૂ કર્યું છે. ગયા ઑક્ટોબર મહિનાથી ભૂમિગત કરવામાં આવેલી એરલાઈન્સમાં માર્ચ મહિનામાં 2,851 કર્મચારી હતા.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે 'અમને 2012ના જુલાઈ મહિનાનું વેતન આપવામાં આવ્યું હતું ત્યાર પછી એપ્રિલ મહિનાથી અમને વેતન નહીં મળતાં અમારી હાલત ખરાબ થઈ ગઈ છે.' કર્મચારીઓએ મેનેજમેન્ટને આપેલી બે અઠવાડિયાની નોટિસની મુદત આગામી ગુરુવારે પૂરી થાય છે.
માલ્યાએ એરલાઈન્સની આવી દશા માટે મીડિયા સહિત અન્યો પર આક્ષેપ કર્યો હતો, પણ શેરહોલ્ડરોને જણાવ્યું હતું કે કંપની એરલાઈન્સ ફરી શરૂ કરવા સત્તાવાળા સાથે વાટાઘાટ કરી રહી છે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
