'સત્તામાં આવવા દો ભાજપ, આરએસએસ પર લગાવી દઇશ પ્રતિબંધ'
પટણા, 24 એપ્રિલ: બિહારમાં બહાર લાવવાનું સપનું જોઇ રહેલા લાલૂ પ્રસાદ યાદવ હવે ભાજપ, આરઆરએસ તથા વિહિપ પર સખત થઇ ગયા છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે જો તે વોટોની તાકાતથી સત્તામાં આવે છે, તો પોતાના દમ પર 'ભગવા' સંગઠનોને બેન કરી દેશે.
લાલૂ પ્રસાદ યાદવે ભાજપ તથા તેના સહયોગી સંગઠનો પર ધૃણાનું રાજકરવાનો આરોપ લગાવ્યો છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે એવા પ્રવિણ તોગડીયા તથા ગિરિરાજ સિંહ જેવા લોકો પોતાના નિવેદનોના સહારે ચર્ચામાં બની રહેવા માંગે છે.
આરજેડી અધ્યક્ષે બુધવારે એક સભામાં કહ્યું કે ભાજપ વહેંચવાની-તોડવાનું રાજકારણ કરે છે, જેને જનતાની સામે એક્સપોઝ કરવા માટે તે સંકલ્પ લઇ ચૂક્યા છે. લાલૂ પ્રસાદ યાદવ અહીં અટક્યા નહી, તેમને ગિરિરાજ સિંહને નેતા ન ગણતાં કહ્યું કે 'ભાજપ દાગી આરએસએસનું માસ્ક છે, જે સાંપ્રદાયિકતાની ખોખલી તાકાતના સહારે દેશ પર અધિકાર જમાવવાની મંશા ધરાવે છે.
જ્યારે 'ભગવા' દળની કરતૂતો સામે આવવા લાગી છે તો આખી પાર્ટી 'સફાઇ અભિયાન'માં લાગેલ છે. 'લાલૂ યાદવે મજાક ઉડાવતા કહ્યું હતું કે ભગવાન ના કરે આવી તાકતોનો દેશ પર કબજો થઇ જાય, તો આ બધા ધર્મોમાં ફૂટ પાડશે તથા દેશ બદહાલીના રંગમાં રંગાઇ જશે. જો કે ચૂંટણી પંચના ગિરિરાજ સિંહ વિરૂદ્ધ લેવામાં આવેલા પગલાં આરજેડી પ્રમુખ લાલૂ યાદવની સાથે કોંગ્રેસે પણ યોગ્ય ગણવામાં આવે છે.

લાલૂ યાદવની આ નારાજગી અને કોંગ્રેસના સતત પ્રહારથી હાલ ગિરિરાજ સિંહ પર કોઇ અસર થઇ નથી. ગિરિરાજ સિંહે ગુરૂવારે ચૂંટણી પંચ સામે હાજર થવાની હામી ભરી છે અને ના તો પોતાની ભૂલ સ્વિકારી છે અને ના તો આવી નિવેદનબાજીને ફરીથી ન પુનરાવર્તિત કરવાનું આશ્વાસન આપ્યું છે.
લાલૂ પ્રસાદ યાદવ પોતાના પ્રતિબંધથી લાલૂ યાદવ પોતાના પ્રતિબંધથી નહી, પરંતુ બિહારમાં વધતી નીતિશ કુમારની લોકપ્રિયતા પર જોવા મળી છે. એવામાં નિવેદનબાજી અને વિરોધ નોંધાવવા પર કોઇપણ તક છોડવા માંગવા નથી.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ











Click it and Unblock the Notifications
