For Daily Alerts
મનીષ તિવારીએ મમતા પર સાધ્યો નિશાનો
તિવારીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિવટર પર લખ્યું છે કે 'સુદિપ્ત ગુપ્તાની નિધન પર ઉદાસ અને આક્રોશ અનુભવી રહ્યો છું. આશા છે પશ્ચિમ બંગાળ સરકાર જેમાં પૂર્વ વિદ્યાર્થી પરિષદ અથવા યુવા કોંગ્રેસના કાર્યકર્તા છે, તે ન્યાયના માટે રાજનૈતિક પક્ષપાતથી ઉપર આવશે.'
પોલીસના સાથેના સંઘર્ષ બાદ ધરપકડ કરવામાં આવેલા 22 વર્ષીય સુદિપ્ત ગુપ્તાનું ગઇકાલે મોત થઇ ગયું હતું. જેના કારણે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો હતો. પોલીસનો દાવો છે કે ગુપ્તા એક વાહનમાંથી પડી ગયો જોકે વિપક્ષી નેતાઓનો આરોપ છે કે પોલીના લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત થયા બાદ તેણે દમ તોડ્યો.
આ ઘટના એ સમયે ઘટી જ્યારે એસએફઆઇ સમર્થક રાજ્યમાં કોલેજ યુનિયવની ચૂંટણી કરાવાની માંગને લઇને વિરોધ રેલી નીકાળવા માટે કોલકાતાના રાણી રાસમણી વિસ્તારમાં એકત્ર થયા હતા.
Comments
manish tewari death cpim student west bengal mamta benerjee congress કોલકાતા પોલીસ માકપા વિદ્યાર્થી મનીષ તિવારી પશ્ચિમ બંગાળ રાજનીતિ
English summary
Expressing anger over the death of a CPI (M) student leader allegedly due to police action in Kolkata, Union minister Manish Tewari has said the West Bengal government should overcome partisan politics and ensure justice in the case.
Story first published: Wednesday, April 3, 2013, 15:52 [IST]