For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્રમાં MNSનું 'સરકાર રાજ', યુપી-બિહારીઓ પર હુમલો
આ ગુંડાગર્દીને સમાજ સુધારનું નામ આપીને એમએનએસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ નકલી મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે એમએનએસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલી ગુંડાગર્દીની સામે અવાજ ઉઠવાની શરૂ થઇ ગઇ છે. જેડીયુ નેતા શરદ યાદવે માંગ કરી છે કે દોષિયો સામે મહારાષ્ટ્ર સરકાર કાર્યવાઇ કરે.
જેડીયુ નેતા શિવાનંદ તિવારીએ સવાલ ઉઠાવ્યા છે કે શું બિહાર દેશનો ભાગ નથી. બીજેપીએ પણ એમએનએસની ગુંડાગર્દી માટે મહારાષ્ટ્ર સરકારને પણ ફિટકાર આપી છે. બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આખરે શા માટે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તમામ દોષિયો સામે કાર્યવાહી થવી જોઇએ.
Comments
mns maharashtra bihar utter pradesh raj thackeray મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના એમએનએસ કાર્યકર્તા સૈનિક સ્કૂલ ઉત્તર પ્રદેશ બિહાર
English summary
MNS activists targeted people hailing from UP and Bihar while they were trying to secure admission for their wards to Sainik School.
Story first published: Monday, March 4, 2013, 18:40 [IST]