Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નારાયણ મૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત

narayan-murthy
વૉશિંગ્ટન, 25 ઑક્ટોબર : ભારતમાં સેવા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિને વર્ષ 2012 માટેનો હૂવર મેડલ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

વર્ષ 1930માં શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારને મેળવનારી વ્યક્તિઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હાર્બર્ટ હૂવર, ડ્વાઇટ આઇજેનહૉવર, જેમ્સ અર્લ કાર્ટર જેવી હસ્તિઓનો સમાવશ થાય છે. નિ:સ્વાર્થ ભાવે માનવીય સેવા કરવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

આ પુરસ્કાર સિએટલમાં બીજી ઑક્ટોબરે યોજાયેલા 'ગ્લૉબલ હ્યુમન્ટેરિયન ટેક્નોલોજી કોન્ફરન્સ'માં નારાયણ મૂર્તિને એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 2008માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને એનાયત કરવામાં આવ્યો હતો. નારાયણ મૂર્તિ આ પુરસ્કારથી સન્માનિત થનારી 70મી વ્યક્તિ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X