નારાયણ મૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત

વર્ષ 1930માં શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારને મેળવનારી વ્યક્તિઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હાર્બર્ટ હૂવર, ડ્વાઇટ આઇજેનહૉવર, જેમ્સ અર્લ કાર્ટર જેવી હસ્તિઓનો સમાવશ થાય છે. નિ:સ્વાર્થ ભાવે માનવીય સેવા કરવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
આ પુરસ્કાર સિએટલમાં બીજી ઑક્ટોબરે યોજાયેલા 'ગ્લૉબલ હ્યુમન્ટેરિયન ટેક્નોલોજી કોન્ફરન્સ'માં નારાયણ મૂર્તિને એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 2008માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને એનાયત કરવામાં આવ્યો હતો. નારાયણ મૂર્તિ આ પુરસ્કારથી સન્માનિત થનારી 70મી વ્યક્તિ છે.












Click it and Unblock the Notifications
