ખોદકામમાં મનરેગા મજૂરોને મુગલ જમાનાના સિક્કાઓ મળ્યા
યુપીના બાંદામાં ખોદકામ વખતે મનરેગા મજૂરોને મુગલ જમાનાની કિંમતી ધાતુઓ મળવાથી હડકંપ મચી ગયો છે.
યુપીના બાંદામાં ખોદકામ વખતે મનરેગા મજૂરોને મુગલ જમાનાની કિંમતી ધાતુઓ મળવાથી હડકંપ મચી ગયો છે. મજૂરોને ખોદકામ દરમિયાન કાચા વાસણમાં 111 દુર્લભ સિક્કાઓ મળ્યા. સિક્કાઓ મળ્યા પછી મજૂરો ઘ્વારા તેને અંદર અંદર વહેંચવાનું નક્કી કર્યું પરંતુ વહેંચણીના વિવાદને કારણે પોલીસને તેની ખબર પડી ગઈ. જગ્યા પર પહોંચીને પોલીસે તે બધા જ સિક્કો કબ્જામાં લીધા. આ બધા જ સિક્કાઓ મૂલ્યવાન ધાતુ અથવા અષ્ટધાતુના હોય શકે છે. આખા વિસ્તારમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. લોકોને લાગવા લાગ્યું કે કદાચ જમીનમાં મુગલ જમાનાનો ખજાનો સંતાયો હશે.

આખો મામલો બાંદ જિલ્લાના મરકા ચોકીના કબીરપુરનો છે. અહીં નદી કિનારે નિર્માણ કામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. મજૂરો ઘ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે બધા જ હેરાન થઇ ગયા. ખોદકામ સમયે કાચા માટીના વાસણમાંથી સોનામાં સિક્કાઓ મળવાની વાત સામે આવી. પોલીસને જયારે આ બાબતની જાણકારી મળી ત્યારે તેમને રાતના સમયે કામ કરતા મજૂરો રામભવન, હીરાલાલ અને તેની માતાની અટક કરી. પૂછપરછમાં મજૂરોએ જણાવ્યું કે તેમને સિક્કો ક્યાં રાખ્યા છે. પોલીસ અનુસાર આ સિક્કોનું વજન સવા કિલો છે.
આ પણ વાંચો: મસ્જિદમાં ખોદકામ કરી રહેલા મજૂરોને ખજાનો મળ્યો, ASI એ આખા વિસ્તારને ઘેર્યો
આ મામલાને ગંભરતાથી લેતા અધિકારીઓ ઘ્વારા સિક્કાને આખા ગામની સામે ગણ્યા જેમાં 111 સિક્કો મળી આવ્યા. જિલ્લા પ્રશાશન જલ્દીથી આ સિક્કાઓની ઓળખ કરાવીને તેને પુરાતત્વ વિભાગને મોકલવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: આ ખંડેરોમાં આજે પણ દટાયેલો છે સમ્રાટોનો કિમતી ખજાનો
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
