ખાદ્ય સુરક્ષા બિલ પર આજે વટહુકમ લાવશે સરકાર!

જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપાએ સોમવારે સરકારને ચીમકી આપી હતી કે તે વટહુકમ દ્વારા ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ કરવાની કોશીશ ના કરે અને સંસદમાં ચર્ચા દ્વારા તેને પસાર કરાવે. ભલે તેના માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, અથવા તો ભલે મોનસૂન સત્રને સમય પહેલા બોલાવવામાં આવે.
જ્યારે યુપીએ સરકારને સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટીએ ખાદ્ય સુરક્ષા બિલને ખેડૂત વિરોધી બતાવ્યું છે. સપાએ ખાદ્ય સુરક્ષા બિલ મુદ્દા પર વામદળોની સાથે થઇ ગઇ. સપા નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે વિધેયક પાસ થવા પર ખેડૂતોને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર નહીં મળે. તેમણે જણાવ્યું કે સરકાર વિધેયકને લાવીને મધ્યાવધિ ચૂંટણી તરફ જોઇ રહી છે.
નરેશ અગ્રવાલે કહ્યું કે સપા એટલા માટે બિલનો વિરોધ કરી રહી છે કારણ કે તે ખેડૂત વિરોધી છે, સાથે તેમણે કહ્યું કે બિલના વિરોધનું કારણ છે કે તેમાં સંશોધનની ગંભીરતા પર વિચાર કરવો જોઇએ. જ્યારે માકપા નેતા વૃંદા કરાતે કહ્યું કે બિલ પર ચર્ચા થવી જોઇએ અને પાર્ટીએ જે સંશોધન વિચાર કરાવ્યા છે તેના પર પણ ચર્ચા થવી જોઇએ.
ભાકપાના ડી રાજાએ કહ્યું કે યૂપીએ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ ખાદ્ય સુરક્ષા બિલ વર્તમાન સ્વરૂપમાં ઘણી ખામિયોથી યુક્ત છે જેના કારણે આ બિલ અમને અસ્વીકાર્ય છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર એવા સમયે જ્યારે સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ખાદ્ય સુરક્ષા બિલ પાસ કરાવવાની ઉતાવળ કરી રહી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
