ભારતીય સેનામાં હવે અનાથ યુવાનો પણ થશે સામેલ

સેના પ્રમુખ જનરલ વ્રિક્રમ સિંહએ અનાથ યુવકોની ભરતી માટે નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તેમને રક્ષાદળમાં સામેલ થવામાં મદદ મળશે, સેના અધિકારીઓએ જાણકારી આપી છે.
આ પૂર્વે, આવા યુવકોને પોતાના જન્મની સાચી તારીખ, માતા-પિતાનું નામ અને પોતાની જાતિ સંબંધી જાણકારી આપવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે હવેથી આવા યુવકોની જન્મતિથિના પ્રમાણના રૂપમાં મેટ્રિકનું પ્રમાણપત્ર આપવું પડશે, અન્ય નિયમોમાં પણ છૂટ આપવામાં આવી છે.
નવી નીતિઓ હેઠળ, માતા-પિતા અંગેની માહિતી નહીં હોવા પર ભરતી કેન્દ્રો દ્વારા અનાથાલયનું નામ સ્વીકૃત કરવામા આવશે.
જ્યાં સુધી જાતિ સંબંધ છે, અનાથોને અખિલ ભારતીય અખિલ જાતિ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય સેનામાં જાતિ એક મહત્વપૂર્ણ કારક છે, જેની જાતિ આધારિત ઇન્ફેટ્રી રેજીમેન્ટ છે.
More From
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ











Click it and Unblock the Notifications
