PM, સોનિયા કાશ્મીર ઘાટીના પ્રથમ રેલ લિંકનું ઉદઘાટન કરશે

કાશ્મીરવાસીઓનું વર્ષો જુનું સપનું સાકાર કરવા માટે પીએમ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી કાશ્મીર ઘાટીમાં બનિહાલથી કાજીકુંડની વચ્ચે રેલ ટનલનું ઉદ્ધાઘન કરવાના છે.
આજે રેલ લાઇનના ઉદઘાટન પ્રસંગે વડા પ્રધાન અને સોનિયા ગાંધી 18 કિલોમીટર લાંબા માર્ગ પર ચાલનારી ટ્રેનને લીલી ઝંડી આપશે. આજે 26 જૂનના ઉદ્ઘાટન બાદ 27 જૂનથી આઠ ડબ્બાવાળી આ ટ્રેન બનિહાલથી બારામૂલા વચ્ચે નિયમિત રીતે શરૂ થશે. આ ટ્રેન સવારે સાત વાગીને દસ મિનિટે બનિહાલથી જ્યારે સાત વાગીને પાંત્રીસ મિનિટે બારામૂલાથી નીકળશે. તે રોજના પાંચ ફેરા કરશે.
આ ટ્રેન માર્ગને બનાવવાનો કુલ ખર્ચ રૂપિયા 1,691 કરોડ થયો છે. કાશ્મીર જવા ઈચ્છુક સહેલાણીઓને આ સેવા મળતા પ્રવાસન ઉદ્યોગને પણ મોટું પ્રોત્સાહન મળવાની આશા સ્થાનિક લોકો સેવી રહ્યા છે.
More From
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
