પોતાના વચનો નિભાવે પાકિસ્તાન: એન્ટની

એન્ટનીએ જણાવ્યું કે સેન્ય સંચાલન મહાનિદેશક સ્તર પર ઘણી વાર્તાઓ બાદ નિયંત્રણ રેખા પર તણાવ ઘણો ઓછો થઇ ગયો છે. એન્ટનીએ જણાવ્યું કે અમે શાંત નહી બેસી શકીએ અને અમારે 24 કલાક તૈયાર રહેવું પડશે. કારણે માત્ર વચનો જ પૂરતા નથી. અમે ઇચ્છીએ છીએ કે આ વચનોને અમલમાં લાવવામાં આવે.
એન્ટનીએ જણાવ્યું કે અમારે રાહ જોવાની છે અને જોતા રહેવાનું છે, તથા ત્યાસુધી કડક પગલા ભરતા રહેવાનું છે જ્યા સુધી અમને લાગશે નહી કે પાકિસ્તાન પોતાના વચનો પ્રમાણે વર્તન કરી રહ્યું છે અને તેનો અમલ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નિયંત્રણ રેખાની પાસે 8 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની સૈનિકો દ્વારા બે ભારતીય જવાનોની હત્યા કર્યા બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો. અને એક ભારતીય જવાનનું શિર કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને દેશોની સરહદો પર તણાવ વધી ગયું હતું.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ









Click it and Unblock the Notifications
