કોંગ્રેસની મહારેલીમાં વિપક્ષ પર રાહુલના આકરા પ્રહારો

આ તકે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે રાજકીય પાર્ટીઓએ સામાન્ય હિન્દુસ્તાનના અવાજને પાર્ટીમાં લાવવાનો છે. યુવાઓને આગળ લાવવાના છે. કોંગ્રેસે યુવાઓ માટે દરવાજા ખોલવાના છે. રાજકીય સિસ્ટમને બદલીને બતાવીશું. વિપક્ષ હંમેશા નકારાત્મક વાતો કરે છે. વિપક્ષની ભૂમિકા માત્ર નકારાત્મક રહી ગઇ છે. વિપક્ષ કંઇ પણ વિચાર્યા વગર એફડીઆઇનો વિરોધ કરે છે. જ્યારે એફડીઆઇનો પ્રસ્તાવ ભાજપને લઇને આવ્યું હતું. આજે ભાજપ એફડીઆઇને લઇને લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યું છે. અમે ખાદ્ય સુરક્ષા બીલને લઇને ઘણા ગંભીર છીએ.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે અમારી(યુપીએ) સરકારે દેશભરમાં મનરેગા લાગુ કરી. ખાદ્ય સુરક્ષા બીલને લઇને અમે ગંભીર છીએ. કોંગ્રેસે દેશને આરટીઆઇ જેવો કાયદો આપ્યો. અમે જમીન અધિગ્રહણ કાયદો જલદી લગાવશે. સાથે જ, લોકપાલ બીલને પાસ કરાવશે. વિપક્ષે લોકપાલ બીલ પાસ થવા દીધું નહીં. વિપક્ષે મુદ્દા વગર વિરોધ કર્યો. રાહુલે એમ પણ કહ્યું કે, કોંગ્રેસે દિલ્હીને બદલી નાંખ્યુ. અમે ગરીબોના હિતમાં ઘણા પગલા ઉઠાવી રહ્યાં છીએ. જે અડધી રોટલી ખાય છે, તે આખી રોટલી ખાશે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત










Click it and Unblock the Notifications
