રેસિડેન્ટ ડોક્ટરોએ બાબા રામદેવ વિરૂદ્ધ ખોલ્યો મોરચો, 1 જુને દેશવ્યાપી આંદોલન
યોગગુરુ રામદેવે ડોકટરો વિશે કોઈ ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલ વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યો. આઈએમએ આ મામલે રામદેવને પહેલેથી જ નોટિસ ફટકારી છે. હવે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) ઈન્ડિયાએ રામદેવ સામે મોરચો
યોગગુરુ રામદેવે ડોકટરો વિશે કોઈ ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલ વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યો. આઈએમએ આ મામલે રામદેવને પહેલેથી જ નોટિસ ફટકારી છે. હવે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) ઈન્ડિયાએ રામદેવ સામે મોરચો ખોલ્યો છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન 1 જૂને દેશવ્યાપી આંદોલન શરૂ કરવાના છે.

ફેડરેશનઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) ઇન્ડિયાએ શનિવારે કહ્યું હતું કે, તેઓ 1 જૂને કોરોના યોદ્ધાઓ અને આધુનિક દવા સામે દર્દીઓની સંભાળને અવરોધો કર્યા વિના યોગગુરુ રામદેવના નિવેદન વિરૂદ્ધ દેશવ્યાપી બ્લેક ડે વિરોધ પ્રદર્શન કરશે. ફોર્ડા તેમની સામે બિનશરતી જાહેર માફી અથવા રોગચાળાના રોગો અધિનિયમ હેઠળ કાર્યવાહીની પણ માંગ કરી છે.
પોતાના નિવેદનમાં, ફોર્ડાએ દાવો કર્યો છે કે બાબા રામદેવે કથિત રીતે ભારતમાં કોરોના રસીકરણ અભિયાનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એસોસિએશન દ્વારા યોગગુરુની ટિપ્પણીમાં દેશમાં રસી વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન યોગ ગુરુ રામદેવે ફિલ્મ અભિનેતા આમિર ખાનના કાર્યક્રમ 'સત્યમેવ જયતે' નો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાર્મા કંપનીઓ અને ડોકટરોની મિલીભગતને કારણે 'મોનોપોલી' એ જરૂરિયાતમંદોને ઘણી ગણી કિંમતે દવાઓ ખરીદવાની ફરજ પડી છે. રામદેવે ટ્વીટમાં લખ્યું કે, 'જો આ મેડિકલ માફિયાઓમાં હીંમત હોય તો આમિર ખાન સામે મોરચો ખોલે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
