પતિ-પત્ની ઔર ‘શૌચાલય’, મામલો પહોંચ્યો કોર્ટમાં
દેવાસ, 3 જાન્યુઆરીઃ મધ્ય પ્રદેશ દેવાસ જિલ્લામાં શૌચાલય નહીં હોવું દામ્પત્ય જીવનમાં વિવાદનું કારણ બન્યુ છે. વિવાદ એટલો વધી ગયો કે પતિ-પત્ની એકબીજાથી દૂર થઇ ગયા છે. મામલો કોર્ટ સુધી પહોંચી ગયો અને તેની દખલ બાદ પાકું શૌચાલય બનાવવાની દિશામાં પગલા લેવાયા. નવપરિણીતાએ જાહેર કર્યુ કે, શૌચાલય બન્યા પછી જ તે સાસરીમાં પાછી ફરશે. મામલો મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના હાટપિપળિયા વિસ્તારનો છે. રોજડી ગામની સવિતાના લગ્ન મુડલા ગામના દેવ કરણ સાથે થયા હતા.

તેણે જણાવ્યુ કે શૌચાલય નિર્માણ માટે તેને સરકાર તરફથી આર્થિક સહાયતા નથી મળી. સવિતાનું કહેવું છે કે તે શૌચાલય બન્યા પછી જ સાસરી પરત ફરશે. તેના પિતા પણ આ જ વાતનું પુનરાવર્તન કરે છે કે, શૌચાલય બન્યા પછી જ તે પોતાની પુત્રીને સાસરીમાં મોકલશે. રાજ્યના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી ગોપાલ ભાર્ગવનું કહેવું છે કે, શૌચાલય નિર્માણ માટે પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં સહાયતા રાશિ ઉપલબ્ધ છે. આવેદન કરવામા આવ્યા બાદ રકમ મંજૂર કરવાનું પ્રાવધાન છે.
નારી અસ્મિતાની રક્ષા માટે કેન્દ્ર સરકારથી લઇને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા અનેક કાર્યક્રમ અને અભિયાન ચલાવવામાં આવે છે. સરકારી અભિયાનની હકીકતને સવિતાએ હવે સામે લાવી દીધી છે. પ્રશાસન અને સમાજનો સાથ નહીં મળવા છતાં તેણે પોતાની લડાઇ જારી રાખી. તેને ન્યાયાલયનો સાથ મળ્યો. સવિતા અન્ય ગ્રામીણ મહિલાઓ માટે મિસાઇલ બની ગઇ છે, જે પોતાના હક માટે લડતા અચકાય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
