કર્ણાટકમાં કોંગ્રેસ માટે સ્પષ્ટ વિજયની સ્થિતિ : ચૂંટણી વરતારો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 યોજાવા જઇ રહી છે ત્યારે વિવિધ ટેલિવિઝન મીડિયા દ્વાર ભારતમાં ઘરે ઘરે જઇને લોકોના મંતવ્યો જાણવામાં આવી રહ્યા છે. તેના આધારે ચૂંટણી પંડિતો પરિણામોનો વરતારો લગાવી રહ્યા છે. આ વર્તાળામાં હાર જીતની ચર્ચા છોડીએ તો બીજી એક મહત્વની બાબત એ બહાર આવી છે કે આજે પણ અહીં કાસ્ટ એટલે કે જ્ઞાતિવાદી સમીકરણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
કર્ણાટકની બેઠકોની વાત કરીએ તો કોણ પણ પાર્ટીને રાજ્યમાં સરકાર બનાવવા માટે 224 બેઠકોમાંથી 213 બેઠકો મળવી જરૂરી છે. આ અંગે વર્ષ 2008ની સ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસને 80 બેઠકો, ભાજપને 110 બેઠકો, જેડી(એસ)ને 28 બેઠકો અને અપક્ષોને 28 બેઠકો મળી હતી. મતદાન યોજાય તે પહેલા વિવિધ ટીવી ચેનલ્સે પોતાના વરતારામાં શું દર્શાવ્યું છે આવો જાણીએ.
|
ક્રમ |
ચેનલનું નામ |
કોંગ્રેસ |
ભાજપ |
જેડી(એસ) |
અન્ય |
|
1 |
CNN-IBN અને ધ વીક (એપ્રિલ) |
117-129 |
39-49 |
34-44 |
14-22 |
|
2 |
સુવર્ણ ન્યુઝ - સી ફોર (એપ્રિલ) |
115-127 |
50-60 |
25-35 |
- |
|
3 |
હેડલાઇન્સ ટુડે - સી વોટર (માર્ચ) |
114-122 |
48-56 |
32-38 |
10-14 |
|
4 |
તહેલકા - સી વોટર (જાન્યુઆરી) |
133 |
63 |
19 |
5 |
|
5 |
સુવર્ણ ન્યુઝ - સી ફોર (ડિસે-2012) |
113 |
58 |
31 |
14 |
|
6 |
પ્રબોધન રિસર્ચ ગ્રુપ (એપ્રિલ-2013) |
95 |
81 |
27 |
21 |
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
