સોનાની ખાણ ઢળી પડતાં 37 લોકોના મોત

રાષ્ટ્રપતિના પ્રવક્તા પ્રોસ્પર નદોઉબાએ રેડિયો પર કહ્યું હતું કે ભારે વરસાદના કારણે રવિવારે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 37 લોકોના મોત નિપજ્યાં છે. તેમને કહ્યું હતું કે એ વાતની આશંકા છે આગામી કેટલાક કલાકો અથવા આગામી દિવસોમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.












Click it and Unblock the Notifications
