ભારતે જમ્મુ કાશ્મીર પર OICની અયોગ્ય ટિપ્પણીનો આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહી આ વાત
ભારતે જમ્મુ કાશ્મીરના પરિસીમન પર કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને ઈસ્લામિક સહયોગ સંગઠન(OIC) પર જોરદાર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ ભારતે જમ્મુ કાશ્મીરના પરિસીમન પર કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને ઈસ્લામિક સહયોગ સંગઠન(OIC) પર જોરદાર નિશાન સાધ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ઓઆઈસીના નિવેદનને લઈને કહ્યુ કે ભારતના આંતરિક મામલાને લઈને ઈસ્લામિક સહયોગ સંગઠનની આ ટિપ્પણી અયોગ્ય છે. આ નિરાશાજનક છે કે ઓઆઈસી સચિવાલયે ફરીથી આ પ્રકારની વાત કહી છે જે ભારતનો આંતરિક મામલો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, 'અમે નિરાશ છીએ કે OIC સચિવાલયે ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર અયોગ્ય ટિપ્પણી કરી છે.' બાગચીએ કહ્યું કે ભારત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર OIC સચિવાલય દ્વારા કરવામાં આવેલા દાવાને નકારી કાઢે છે. બાગચીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ રહ્યું છે. આ સાથે વિદેશ મંત્રાલયે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનને આવા નિવેદનોથી બચવા ચેતવણી આપી છે.
-
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા









Click it and Unblock the Notifications
