પાકિસ્તાનઃ રાષ્ટ્રપતિ પદ પરથી ઝરદારીની વિદાઇ

ઝરદારીએ કહ્યું કે, તેમણે તમામ નિર્ણય દેશના હિતમાં કર્યા અને પોતાના અધિકાર સંસદમાં સોંપ્યા. પાકિસ્તાનના 67 વર્ષના ઇતિહાસમાં ઝરદારી પહેલા એવા રાષ્ટ્રપતિ છે, જેમણે પોતાનો પાંચ વર્ષનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને તેમના સ્થાને એક નિર્વાચિત રાષ્ટ્રપતિ પદ સંભાળશે.
ઝરદારીનું સ્થાન મમનૂન હુસૈન લેશે. રાષ્ટ્રપતિ તરીકે ઝરદારીના કાર્યકાળમાં પાકિસ્તાનને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન જ્યાં પાકિસ્તાનમાં ચરમપંથી હિંસા મોટો પડકાર બની રહી. તો બીજી તરફ એબેટાબાદ શહેરમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને અમેરિકન સેન્ય દ્વારા ઠાર મારવામાં આવવા અને અમેરિકા અને અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ રહ્યાં.
More From
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ












Click it and Unblock the Notifications
