સહેવાગ, હરભજન, અને અશ્વિનનો થયો ડોપ ટેસ્ટ

ટીમ ઇન્ડિયાના મેનેજર આર. એન. બાબાના જણાવ્યા અનુસાર આ એક રૂટિન ટેસ્ટ હતો જે કોઇપણ ખેલાડીનો થઇ શકે છે. આ ટેસ્ટ માટે કોઇપણ ખેલાડીની પસંદગી થઇ શકે છે. આ ટેસ્ટ આઇસીસી ટૂર્નામેન્ટ દરમિયાન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં ક્રિકેટરો ડોપિંગમાં ફસાવાને કારણે આઇસીસીએ રમતની છબિ સુધારવા આ ટેસ્ટ ગમેત્યારે લેવાનો નિર્ણય કર્યો છે. ડોપિંગમાં પાકિસ્તાનના વસીમ અકરમ, શોએબ અખ્તર અને ઓસ્ટ્રેલિયાના શેનવોર્ન દોષી સાબિત થયા હતા.
More From
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
