સહેવાગ, હરભજન, અને અશ્વિનનો થયો ડોપ ટેસ્ટ

ટીમ ઇન્ડિયાના મેનેજર આર. એન. બાબાના જણાવ્યા અનુસાર આ એક રૂટિન ટેસ્ટ હતો જે કોઇપણ ખેલાડીનો થઇ શકે છે. આ ટેસ્ટ માટે કોઇપણ ખેલાડીની પસંદગી થઇ શકે છે. આ ટેસ્ટ આઇસીસી ટૂર્નામેન્ટ દરમિયાન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં ક્રિકેટરો ડોપિંગમાં ફસાવાને કારણે આઇસીસીએ રમતની છબિ સુધારવા આ ટેસ્ટ ગમેત્યારે લેવાનો નિર્ણય કર્યો છે. ડોપિંગમાં પાકિસ્તાનના વસીમ અકરમ, શોએબ અખ્તર અને ઓસ્ટ્રેલિયાના શેનવોર્ન દોષી સાબિત થયા હતા.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
