શું ફરી એકવાર વધશે રેલભાડાં ?

જો કે અંગે અંતિમ નિર્ણય 15 ફેબ્રુઆરી થશે જ્યારે રેલવે મંત્રી પવન બંસલ વહિવટીકર્તા સાથે વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. માનવામાં આવે છે કે રેલવે મંત્રાલય પર રેલ ભાડું મોધું કરવા પર દબાણ વધાર્યું છે. આ સાથે જ રેલવે ભાડા વધારીને પોતાની ખરાબ સ્થિતીને સુધારવા માંગે છે.
તાજેતરમાં રેલયાત્રી ભાડામાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં રેલ ભાડામાં વધારાથી રેલવેને વાર્ષિક 6,600 કરોડની આવક થવાની આશા છે. તેમછતાં રેલવેએ સરકાર પાસે 38,000 કરોડ રૂપિયાની બજેટ સહાયતા માંગી છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
