આગામી બે ત્રણ મહિનામાં નવા આર્થિક સુધારા શરૂ કરાશે : ચિદમ્બરમ

તેમણે આગામી સમયમાં વહેલી લોકસભા ચૂંટણીઓની સંભાવના અગે જણાવ્યું કે ચૂંટણીઓ વહેલી નહીં યોજાય. સરકાર આગામી 13 મહિના સુધી ચાલુ રહેશે. આ કારણે તે નાની પણ મહત્વની પહેલ કરશે. જે કારણે દેશને 8 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થશે.
ચિદમ્બરમે જણાવ્યું કે આર્થિક સુધારા માટે અનેક બાબતો કરવાની જરૂર છે. જેમાં મહત્વના ખરડાઓ પસાર કરવાના છે. મહત્વના નિર્ણયો લઇને તેને અમલી બનાવવાના છે. તેમાંથી કેટલાક કાર્યકારી છે જેને અમલમાં મૂકતા બે ચાર મહિનાનો સમય લાગશે. તેમણે જણાવ્યું કે અમે કેટલીક મોટી પહેલોને આગળ વધારીશું. જેના કારણે ભારતના અર્થતંત્રમાં સુધારો આવશે.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
