પાંચ ટકાનો ધીમો વિકાસદર નિરાશાજનક: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'વિકાસદરમાં આવેલી પડતી અસ્થાઇ છે. આપણે તેને સમજવું જોઇએ અને તેને સુધારવા માટે યોગ્ય પગલા ભરવા જોઇએ. મને નથી લાગતું કે ભવિષ્યમાં પણ આપણો વિકાસ દર પાંચ ટકા જ રહેશે. પાછલા દસ વર્ષોમાં અમે આઠ ટકા વિકાસ દર હાસલ કર્યો છે અને અમે તેને પુન: પ્રાપ્ત કરી શકીએ છીએ.'
તેમણે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 2007માં અસામન્યરીતે આશાવાદી હતું, આજે એ અસામાન્યરીતે નિરાશાવાદી બની ગયું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ચોક્કસપણે મોંઘવારી આપણા માટે સૌથી મોટો પડકાર છે પરંતુ આપણે નિરાશ ન થવું જોઇએ.
મનમોહનસિંહે જણાવ્યું કે આજે એ સામાન્ય સમજ છે કે સરકાર તત્પરતાથી કોઇ પગલા નહીં ભરે અને ધીમી વિકાસ દર આખુ વર્ષ પાંચ ટકા જ બની રહેશે. તેમણે જણાવ્યું કે આ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
