હાલ EMI નહીં ઘટે, CRRમાં માત્ર 0.25 ટકાનો ઘટાડો

આરબીઆઇના જણાવ્યા અનુસાર સીઆરઆરમાં ઘટાડાથી સિસ્ટમમાં 17,500 કરોડ રૂપિયા આવશે. આરબીઆઇનું કહેવું છે કે રિસ્ટ્રક્ચર્ડ લોન પર પ્રોવિઝનિંગ 2 ટકાથી વધીને 2.75 ટકા કરી દીધો છે. બેંકો માટે વધારવામાં આવેલી પ્રોવિઝનિંગથી બેંકો પર દબાણ વધશે. એનબીએફસી માટે ડ્રાફ્ટ નિયમ નવેમ્બરના અંત સુધી જારી કરી દેવાશે. નાના સમયગાળામાં મોંઘવારી દર વધી શકે છે.
આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવનું કહેવું છે કે ક્રેડિટ પોલિસી અંતર્ગત લેવાયેલા પગલાથી ગ્રોથની ગતિ વધારવા અને મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે. જ્યારે આરબીઆઇએ નાણાંકિય વર્ષ 2013ની જીડીપી ગ્રોથ અનુમાન 6.5 ટકાથી ઘટીને 5.8 ટકા કરી દેવાઇ છે.
નાણાકિય વર્ષ 2013માં મોંઘવારી દરનો અનુમાન 7 ટકાથી વધારી 7.5 ટકા કરી દેવાઇ છે. વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ ઉપરાંત સોનું ખરીદવા માટે કોઇ લોન નહીં મળે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
