રઘુરામ રાજન બન્યા RBIના નવા ગવર્નર

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાન મનમોગન સિંહે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે રઘુરામ રાજનની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. વર્તમાન ગવર્નર ડી સુબ્બારાવનો કાર્યકાળ આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ પૂરો થવા જાય છે. તેમણે પાંચ વર્ષ સુધી આરબીઆઇના ગવર્નરનું પદ સંભાળ્યું છે.












Click it and Unblock the Notifications
