રોકાણકારો રૂપિયા પરત લેવા માટે સેબી પાસે જાય: સહારા

સહારાએ દાવો કર્યો છે કે તેની બે કંપનીઓએ લગભગ 25 હજાર 781 કરોડ રૂપિયાની રકમ લીધી હતી. અત્યાર સુધી તે 22 હજાર 117 કરોડ રૂપિયાથી વધારેની રકમ પરત કરી ચૂક્યા છે. અને તેની પર લગભગ ત્રણ હજાર 663 કરોડ રૂપિયા રોકાણકારોના બાકી છે જ્યારે પાંચ હજાર 120 કરોડ તે સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.
સહારાના જણાવ્યા અનુસાર આ રીતે હવે તે કોઇને કઇ પાછું આપવા માટે બંધાયેલ નથી, પરંતુ સેબીમાંથી જ બાકી રહેતી રકમ લેવાની છે. બે દિવસ પહેલા સેબીએ આદેશ આપ્યો હતો કે સહારાની બે કંપનીઓના ખાતા સીલ કરી દેવામાં આવે.












Click it and Unblock the Notifications
