રોકાણકારો રૂપિયા પરત લેવા માટે સેબી પાસે જાય: સહારા

સહારાએ દાવો કર્યો છે કે તેની બે કંપનીઓએ લગભગ 25 હજાર 781 કરોડ રૂપિયાની રકમ લીધી હતી. અત્યાર સુધી તે 22 હજાર 117 કરોડ રૂપિયાથી વધારેની રકમ પરત કરી ચૂક્યા છે. અને તેની પર લગભગ ત્રણ હજાર 663 કરોડ રૂપિયા રોકાણકારોના બાકી છે જ્યારે પાંચ હજાર 120 કરોડ તે સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.
સહારાના જણાવ્યા અનુસાર આ રીતે હવે તે કોઇને કઇ પાછું આપવા માટે બંધાયેલ નથી, પરંતુ સેબીમાંથી જ બાકી રહેતી રકમ લેવાની છે. બે દિવસ પહેલા સેબીએ આદેશ આપ્યો હતો કે સહારાની બે કંપનીઓના ખાતા સીલ કરી દેવામાં આવે.
More From
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
