દેશભક્તિ, પૈસામાં નથી તોળાતી, જે આ વાત જાણી સમજશો!
ઉરી હુમલા પછી ભારતીય સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. આ ખૂબ જ ખતરનાક મિશનને સફળતા પૂર્વક પાર પાડવાનો શ્રેય જાય છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ભારતીય સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહ ડીજીએમઓ, પૈરા ટ્રૂપ કમાન્ડો અને રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરને. પણ તેનાથી પણ વધુ અંચભિત વાત તમને ત્યારે લાગશે જ્યારે તમે જાણશો આ લોકોનો માસિક પગાર... જે જાણ્યા પછી ચોક્કસથી એક જ વાત કહેશો કે દેશભક્તિ, પૈસામાં નથી તોળાતી. વધુ વાંચો અહીં...

અજીત ડોવાલ: 1,62,500 રૂપિયા, માસિક પગાર
ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ જેમને પીઓકેના સર્જિકલ ઓપરેશનના માસ્ટમાઇન્ડ મનાય છે. તેમની માસિક સેલરી એક રિપોર્ટ મુજબ છે 1,62,500 રૂપિયા. એટલું જ નહીં આ પહેલા પણ અજીત ડોવાબ અનેક ખૂંખાર ઓપરેશનને સફળ અંજામ આપી ચૂક્યા છે.

સેના પ્રમુખ- 2.50 લાખ માસિક પગાર
તો જનરલ દલબીર સિંહ સુહાસ જે હાલ ભારતીય સેના પ્રમુખ છે તેમનો માસિક પગાર છે 2.50 લાખ રૂપિયા. તેમણે પણ આ મિશનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અને જો પાકિસ્તાન આ બાદ કંઇ પણ પગલા લેશે ત્યારે આ વ્યક્તિના નિર્ણયો જ આવનારા સમયમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

જનરલ રણવીર સિંહ- 1 લાખ 90 હજાર માસિક પગાર
લેફ્ટિનેન્ટ જનરલ રણવીર સિંહ- DGMO (ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન) જેમણે વોર રૂમમાં બેસી આ સર્જિકલ ઓપરેશન દરમિયાન સૈનિકોને વિવિધ ઓર્ડર આપ્યા તેમનો માસિક પગાર છે 1 લાખ 90 હજાર રૂપિયા.

પેરા ટ્રૂપ કમાન્ડો
ઉપરોક્ત તમામ વ્યક્તિઓ કરતા વધારે જેની પર આ સર્જિકલ ઓપરેશનમાં ખતરો હતો. જેમણે પીઓકેમાં ધૂસીને આતંકીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું હતું તેવા પેરા ટ્રૂપ કમાન્ડોનો માસિક પગાર છે 30 હજાર રૂપિયા.

મનોહર પર્રિકર-1,90,000 રૂપિયા
દેશના રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરને 52 હજાર બેઝિક પગાર સાથે અન્ય ભથ્થા મળીને 1,90,000 રૂપિયા મળે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
