ખજુરાહોઃ- પથ્થરો પર ચિત્રિત પ્રેમ અને કામશાસ્ત્ર
ખજુરાહો, મધ્યપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં સ્થિત એક સુરમ્ય સ્થળ છે, જે વિંધ્ય પર્વત શ્રેણીની પૃષ્ઠભૂમિમાં સ્થિત છે. ખજુરાહોનું નામ વિશ્વના નક્સાઓ પર વિશ્વ ધરોહરના રૂપમાં માનવામાં આવે છે, જ્યાં આ પ્રસિદ્ધ ખજુરાહો મંદિર જ આ ગામની શાન છે. ખજુરાહો પર્યટનમાં સૌથી પ્રમુખ મંદિર છે, જ્યાં પથ્થરો પર ખોદકામ કરીને, બલુઆ પથ્થરની મૂર્તિઓને તૈયાર કરવામાં આવી હતી, આજે પણ આ મૂર્તિઓ આખા વિશ્વમાં વિખ્યાત છે. અનોખી અને જનૂનથી ભરેલી આ મૂર્તિઓ દેખાવે ખરેખર ખાસ લાગે છે.
ખજુરાહો પર્યટનને અહીં સ્થિત મંદિર વધારો આપે છે, જ્યાં પ્રેમના અનેક રૂપો દર્શાવવામાં આવ્યા છે. ખજુરાહોના પ્રસિદ્ધ મંદિરમાના કેટલાક નિમ્ન છે. ચૌસઠ યોગિની મંદિર, જાવેરી મંદિર, દેવી જગદમ્બા મંદિર, વિશ્વનાથ મંદિર, કેન્દ્રીય મહાદેવ મંદિર, લક્ષ્મણ મંદિર અને અન્ય અનેક મંદિર. અહીં અન્ય આકર્ષણ ખજુરાહો નૃત્ય મહોત્સવ છે. અહીં મહોત્સવ દર વર્ષે 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલે છે. આ સપ્તાહમાં આખા વિશ્વના પર્યટક ભાગ લેવા આવે છે.
ખજુરાહો મંદિરોને 950-1050 ઇ. વચ્ચે મધ્ય ભારત પર શાસન કરનારા ચંદેલ વંશના શાસકો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતુ. ખજુરાહોએ કુલ 85 મંદિરો બનાવ્યા હતા, જેમાં આજે માત્ર 22 બચ્યા છે. આખી દુનિયાનું ધ્યાન અહીંના મંદિરોમાં સ્થિત મૂર્તિયોને આકર્ષિત કરે છે, જે કામુકતાથી ભરેલા છે. આ મંદિરને 1986માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ ઘોષિત કરી દેવામાં આવી હતી. ખજુરાહોની કળા અને મૂર્તિયો, જીવનનું ઉત્સવ છે. આ મંદિરની મૂર્તિયોની નક્સાશીમાં જીવનની ભવ્યતા, મનુષ્યની રચનાત્મકતા અને ખુશીઓને દર્શાવવામાં આવી છે, વાસ્તુકળાનો અદ્ભૂત નમૂનો અહીં જોવા મળે છે. ખજુરાહો મંદિરમાં કામુક મૂર્તિઓ લાગેલી છે, જે હિન્દુઓના કામદેવ દેવતાને સમર્પિત છે. આ મંદિરને ભારતના સાત આશ્ચર્યોમાં ગણવામાં આવે છે.
ખજુરાહોના
મંદિર
ત્રણ
સમૂહોમાં
વર્ગીકૃત
છે.
પશ્ચિમી,
પૂર્વી
અને
દક્ષિણી
સમૂહ.
પશ્ચિમી
સમૂહના
મંદિર
સંપૂર્ણ
પણે
હિન્દુઓનું
મંદિર
છે.
આ
મંદિરમાં
ખજુરાહોની
સૌથી
શાનદાર
વાસ્તુશિલ્પને
દર્શાવવામાં
આવી
છે.
આ
સમૂહમાં
સૌથી
મોટું
મંદિર
કેન્દ્રિય
મહાદેવ
મંદિર
છે,
જે
ખજુરાહોનું
સૌથી
ભવ્ય
મંદિર
છે.
ખજુરાહોએ
પૂર્વીય
સમૂહમાં
હિન્દુ
અને
જૈન
મંદિર
સ્થિત
છે.
ખજુરાહો
સુધી
યાતાયાતના
તમામ
સાધનોના
માધ્યમથી
પહોંચી
શકાય
છે.
આ
શહેરમાં
એક
એરપોર્ટ,
એક
રેલવે
સ્ટેશન
અને
બસ
સ્ટેશન
છે.
શહેરમાં
ભ્રમણ
કરવા
માટે
ટેક્સી,
રિક્શા
અને
સાઇકલ
ચાલે
છે.
કંદારિયા
કંદારિયાનું મહાદેવ મંદિર
ચતુર્ભુજ મંદિર
બંસરી વગાડતી અપ્સરા
ખજુરાહોનું ચતુર્ભુજ મંદિર
દેવી ગંગા
બીજામંડલ મંદિર
મૂર્તિઓના અવશેષ
કંદારિયા મહાદેવ મંદિર
અલગ-અલગ મુદ્રાઓમાં મહિલાઓ
ખજુરાહોનું કંદારિયા મહાદેવ મંદિર
કામની મુદ્રામાં મૂર્તિઓ
મહાદેવ મંદિર
મંદિર પરિસરમાં કામની મુદ્રામાં મૂર્તિઓ
ખજુરાહોમાં કંદારિયા મહાદેવ મંદિર
જીવન અને પરિવાર સમારોહ
કંદારિયા મહાદેવ
દેવી દેવતાઓના વિભિન્ન રૂપ
કંદારિયા મહાદેવ મંદિરમાં મૂર્તિઓ
મૂર્તિઓની મોટી સંખ્યા
નર્તકોની પંક્તિ
કંદારિયા મહાદેવ મંદિરમાં સંગીતકારો અને નર્તકોની પંક્તિ
કામ દર્શાવતી મૂર્તિઓ
કંદારિયા મહાદેવ મંદિરમાં કામ દર્શાવતી મૂર્તિઓ
ચૌસઠ યોગિની મંદિર
મંદિરમાં ત્રણ યોગિની
બે આરાધ્ય સ્ટોન મૂર્તિઓ
ચૌસઠ યોગિની મંદિરમાં બે આરાધ્ય સ્ટોન મૂર્તિઓ
બહારથી આવું દેખાય છે મંદિર
બહારથી આવું દેખાય છે ચૌસઠ યોગિની મંદિર
વિશ્વનાથ મંદિર
મુખ્ય ગોપુરા
વામન મંદિર
વોલ મૂર્તિકળા
વરાહની મૂર્તિ
વામન મંદિરમાં વરાહની મૂર્તિ
ખજુરાહોમાં વામન મંદિર
ખજુરાહોમાં આવેલું વામન મંદિરની તસવીર
બલુવે પથ્થર પર વાસ્તુકળા
પાર્શ્વનાથ મંદિરમાં બલુવે પથ્થર પર વાસ્તુકળા
જૂની સંરચના
લક્ષ્મણ મંદિરમાં જૂની સંરચના
સંપૂર્ણ દ્રશ્ય
લક્ષ્મણ મંદિરમાં સંપૂર્ણ દ્રશ્ય
ભગવાન શિવની મૂર્તિ
ચતુર્ભુજ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ
ગંગા અને યમૂના
ચતુર્ભુજ મંદિરમાં ગંગા અને યમૂના
રૂફ
ચતુર્ભુજ મંદિરમાં રૂફ
મંદિરની અંદર મૂર્તિ
શાંતિનાથ મંદિર અંદર મૂર્તિ
નક્કાશીદાર સંરચના
કંદારિયા મહાદેવ મંદિરમાં નક્કાશીદાર સરંચના
સંભોગની કળા
કંદારિયા મહાદેવ મંદિરમાં સંભોગની કળા
પથ્થરની મૂર્તિ
કંદારિયા મહાદેવ મંદિરમાં પથ્થરની મૂર્તિ
મકરની મૂર્તિકળા
જૈન સંગ્રહાલયમાં મકરની મૂર્તિકળા
સ્ટોન ટેબલેટ
વિશ્વનાથ મંદિરમાં સ્ટોન ટેબેલ
મુખ્ય આઇડલ
વામન મંદિરમાં મુખ્ય આઇડલ
પાંચ અવતાર
ભગવાન વિષ્ણુના પાંચ અવતાર