તમારા ઘરમાં રાખેલા સોના અંગે આ સમાચાર વાંચ્યા તમે?
નાણાં મંત્રાલય દ્વારા સોનાની ખરીદી અને ઘરમાં રાખવામાં આવેલા સોના અંગે કરવામાં આવેલી મહત્વપૂર્ણ જાહેરાત જાણો અહીં.
નાણાં મંત્રાલયે જાહેર કર્યા મુજબ વિવાહિત મહિલાઓ 500 ગ્રામ સોનું રાખી શકે છે જ્યારે અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ. તમારા ઘરમાં પડેલા સોના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય લોકો માટે સોનું રાખવાની સીમા નક્કી કરી છે.

નાણાં મંત્રાલયે જણાવ્યા મુજબ પરણિત મહિલાઓ માટે 500 ગ્રામ સોનાને તપાસ દાયરાની બહાર રાખવામાં આવ્યું છે. ત્યાં જ અપરણિત મહિલાઓની સોનું રાખવાની સીમા 250 ગ્રામ સુધીની છે. ત્યાં જ પુરુષોને સોનું રાખવાની સીમા 100 ગ્રામ રાખવામાં આવી છે.
જો કે નાણાં મંત્રાલયે વારસાગત અને ઘરમાં રાખેલા સોના પર કોઇ ટેક્સ ન લેવાનું જણાવ્યું છે. અને સાથે જ લોકોને આવકથી વધુ સોનું રાખવા પર પણ કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો.કેન્દ્ર સરકારના આ નિર્ણયનો મતલબ સાફ છે કે નક્કી કરેલી લિમીટથી વધુ સોનું હશે તો આયકર વિભાગ કાર્યવાહી કરી શકે છે. અને તેની પાસે નક્કી કરેલી કિંમતથી વધારે સોનું હશે તેને તેના પર ટેક્સ આપવો પડશે.
નોંધનીય છે કે સરકારને આ મામલે સ્પષ્ટતા એટલા માટે આપવી પડી કારણ કે લોકસભામાં પાસ થયેલા નવા આઇટી બિલના આવ્યા પછી તેવી અફવાઓ ચાલી રહી હતી કે ઘરમાં રાખેલા સોના પર પણ તપાસ કરવામાંઆવે છે. જો કે સરકારના આ નિયમની જાહેરાત પછી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
